શોધખોળ કરો

લોકડાઉન વચ્ચે આ એક્ટ્રેસને થયો મલેરિયા, થઈ ગઈ આવી હાલત, જાણો વિગત

તેણે આગળ કહ્યું, હું જલદી ઠીક થઈ જઈશ અને મારી ઈચ્છાશક્તિ પણ દ્રઢ છે. હાલ દુર્ભાગ્યવશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું.

નવી દિલ્હીઃ કોરોનાના કેર વચ્ચે એક્ટ્રેસ પાયલ ઘોષને મલેરિયા થયો છે. પોતાની દ્રઢ ઈચ્છાશક્તિનો પરિચય આપતાં તેણે કહ્યું હું જલદી સ્વસ્થ થઈ જઈશ. પાયલે કહ્યું, મને થોડા દિવસો પહેલા બેચેની લાગતી હતી. મારા માથામાં પણ દર્દ હતું અને રાતે સાધારણ તાવ આવ્યો. મને વિશ્વા હતો કે તે કોવિડ-19 નથી. કારણકે મેં તમામ સાવધાની રાખી હતી. પરંતુ મારો પરિવાર ચિંતિત હતો. અમે પરીક્ષણ કરાવ્યું અને તે મલેરિયા નીકળ્યો. તેણે આગળ કહ્યું, હું જલદી ઠીક થઈ જઈશ અને મારી ઈચ્છાશક્તિ પણ દ્રઢ છે. હાલ દુર્ભાગ્યવશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. મને આશા છે કે આ મહામારી જલદી સમાપ્ત થઈ જશે અને આપણે સામાન્ય જીવન ફરીથી શરૂ કરી શકીશું. આ પહેલા અભિનેત્રી પાયલ ઘોષે થોડા વર્ષો પહેલા પેનિક અટેક આવ્યા બાદ લીધેલી દવાના કારણે વજન વધવા જેવા અનુભવો અંગે ખુલીને જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાંથી તે કેવી રીતે બહાર નીકળી તે અંગે જણાવ્યું હતું. એક્ટ્રેસ કહ્યું, મેં ખુદને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો અને મિત્રોને જણાવ્યું કે વજન ઘટાડવા જઈ રહી છું. અનેક કલાકો સુધી કસરત અને યોગ, કિક બોક્સિંગ કર્યુ પરંતુ ડાયટિંગે સારું કામ કર્યું. આઠ મહિનામાં વજન ઘટીને હવે માત્ર 55 કિલો થઈ ગયું છે. અભિનેત્રીએ આગળ લખ્યું, હું તમને બધાને લોકડાઉનમાં સ્વસ્થ આહાર લેવા અને એક્સરસાઇઝ કરીને તેનો સદઉપયોગ કરવાનો આગ્રહ કરું છું. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે યોગ્ય સમય છે. તમને બધાને પ્રેમ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Embed widget