શોધખોળ કરો
‘રુસ્તમ’ની વર્દીની હરાજી કરી રહેલા અક્ષય-ટ્વિંકલને નેવી ઓફિસરોએ મોકલી નોટિસ
1/4

જણાવી દઈએ કે 26 એપ્રિલે અક્ષયે એક ટ્વિટ દ્વારા આ વર્દીને હરાજી કરવાની જાહેરાત કરી હતી. તેના બાદ ટ્વિટર પર અક્ષય અને તેની પત્નીની ખૂબ આલોચના પણ થઈ હતી.
2/4

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં દેખાડવામાં આવેલી વર્દીની હરાજી રોકવામાં આવે, સાથે માનહાનિ થઈ તેના માટે એક લાખ દસ હજાર રૂપિયા ‘ભારત કે વીર’ અકાઉન્ટમાં જમા કરાવે. આ એકાઉન્ટ અર્ધસૈનિકદળ અને શહીદો અને તેના પરિવાર માટે ગૃહ મંત્રાલયે શરૂ કર્યું છે. રક્ષા મંત્રીને પણ આ નોટિસ આપવામાં આવી છે. જેથી હરાજી તરત રોકવામાં આવે.
Published at : 09 May 2018 11:02 PM (IST)
View More





















