શોધખોળ કરો

બૉલીવુડના સુપરસ્ટારની ફિલ્મ સાથે સંકળાયેલા 45ને કોરોના, ભગવાન રામ પરની ફિલ્મના શૂટિંગમાં લાગ્યો ચેપ...

અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શૂટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ (Mumbai Coronavirus) કરવામાં આવ્યો, જેમાં લગભગ 45 જૂનિયર આર્ટિસ્ટ (crew members corona) પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. 

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત (Coronavirus) થઇ ગયો છે. આ વાતની જાણકારી તેને ખુદ ટ્વીટ કરીને આપી. અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શૂટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ (Mumbai Coronavirus) કરવામાં આવ્યો, જેમાં લગભગ 45 જૂનિયર આર્ટિસ્ટ (crew members corona) પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ વાત જાણકારી આપી. અશોકે કહ્યું કે, રામસેતુનુ (Ram Setu Movie) શૂટિંગ પુરેપુરી સુરક્ષાની સાથે કરવામાં આવી રહ્યું હતુ, આ એકદમ દુઃખદ છે કે છતાં 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે, અને તેમને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 

અક્ષય કુમારના પ્રૉડક્શન હાઉસ કેપ ગુડ ફિલ્મ્સ અને વિક્રમ મલ્હોત્રાના અબુંદંતિયા એન્ટરટેન્ટમેન્ટે આ વાતનુ પુરેપુરી ધ્યાન રાખ્યુ હતુ, કે કોઇ ઢીલ ના રહે અને સેટ પર આવતા પહેલા તમામ આર્ટિસ્ટ્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુલ 100માંથી જે 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના સંક્રમિત થયા છે, તેમને તાત્કાલિક મેડિકલ મદદ આપવામાં આવી છે. 

કોરોના ટેસ્ટ પર ખર્ચ્યા લાખો રૂપિયા...
સ્પૉટબૉયના એક નજીકના સુત્રોએ જણાવ્યુ કે - તાજેતરમાં જ થોડાક દિવસો પહેલા જ તમામ આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ કરાવવવામા આવ્યો હતો. જે લોકો આ ટેસ્ટમાં નેગેટિવ ન હતા, તેમને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા હતા, અને એટલુ જ નહીં કોઇ સેટ પર સારુ ના અનુભવતુ હોયો તો તેને તરતજ આઇસૉલેટ કરી દેવામાં આવતા હતા. તમને સૌથી વધુ સંખ્યામાં પીપીઇ કીટ પણ રામસેતૂના સેટ પર મળશે. લાખો રૂપિયા ફક્ત કોરોના ટેસ્ટ અને આઇસૉલેશન પર ખર્ચ કરવામાં આવ્યા છે. 

રામસેતૂમાં અક્ષય કુમારની સાથે જેકલિન ફર્નાન્ડિઝ અને નુસરત ભરુચાની જોડી દેખાશે. ફિલ્મના શૂટિંગ પહેલા અક્ષય કુમારે મંદિરમાં જઇને પૂજા કરી હતી. જોકે હાલ તે કોરોનાથી સંક્રમિત થઇ ગયો છે તો હાલ શૂટિંગ પર વિરામ લગાવી દેવામાં આવ્યો છે. 


બૉલીવુડના સુપરસ્ટારની ફિલ્મ સાથે સંકળાયેલા 45ને કોરોના, ભગવાન રામ પરની ફિલ્મના શૂટિંગમાં લાગ્યો ચેપ...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget