શોધખોળ કરો

કોરોના કાળમાં ભારતનો આ સ્ટાર ક્રિકેટર ગરીબોને આપી રહ્યો છે મફત ખાવા-પીવાનુ, અક્ષય કુમારે તેની સંસ્થાને દાન કર્યા 1 કરોડ રૂપિયા

લોકોની સેવા કરતી ગૌતમ ગંભીરની સંસ્થાને બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) 1 કરોડ રૂપિયાનુ દાન (One Crore Rupees Donated) કર્યુ છે. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે.

મુંબઇઃ દેશમાં અત્યારે કોરોના મહામારી (Covid-19) ઝડપથી ફેલાઇ રહી છે. દિવસે દિવસે કેસોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવી રહ્યો છે. સરકાર માટે આના પર કાબુ મેળવવો પડકાર બની ગયો છે, ત્યારે કેટલાક રાજ્યોએ લૉકડાઉન (Lockdown) તો ક્યાંક કર્ફ્યૂ (Curfew) જેવી પાબંદીઓ લગાવી દીધી છે. એટલુ જ નહીં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ કોરોના કાળમાં સેવા માટે આગળ આવી છે, આમાં એક છે ગૌતમ ગંભીર ફાઇન્ડેશન (Gautam Gambhir Foundation). લોકોની સેવા કરતી ગૌતમ ગંભીરની સંસ્થાને બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) 1 કરોડ રૂપિયાનુ દાન (One Crore Rupees Donated) કર્યુ છે. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 

ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટ્વીટ કરીને આના માટે અક્ષય કુમારનો (Actor Akshay Kumar) આભાર માન્યો છે. ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું- આ સમયમાં દરેક મદદ આશાનુ એક કિરણ છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન માટે એક કરોડ રૂપિયાની સહયતા રકમ આપવા માટે આભાર. આનાથી જરૂરિયાત મંદો માટે, ખાવાનુ, ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવશે.  ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 

અક્ષય કુમારે ગંભીરના આ ટ્વીટનો રિપ્લાય કર્યો છે. અક્ષયે લખ્યું- આ ખરેખરમાં બહુ જ મુશ્કેલ સમય છે, મને આનંદ છે કે હું મદદ કરી શકુ છુ. આશા છે કે અમે જલ્દી જ આ સમયમાંથી બહાર આવીશું. સુરક્ષિત રહો....

અક્ષય કુમારના આ પગલાની લોકો ટ્વીટર પર ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે. અન્ય એક્ટરોને પણ આનાથી સીખ લેવાની સલાહ આપી રહ્યાં છે. હમણાં થોડાક દિવસો પહેલા જ અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઇ ગયો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ દ્વારા ખુદ કોરોના સંક્રમિત થયો હોવાની વાત કહી હતી. બાદમાં તબિયત બગડતી જોઇને તેને હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.


કોરોના કાળમાં ભારતનો આ સ્ટાર ક્રિકેટર ગરીબોને આપી રહ્યો છે મફત ખાવા-પીવાનુ, અક્ષય કુમારે તેની સંસ્થાને દાન કર્યા 1 કરોડ રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget