શોધખોળ કરો

કોરોના કાળમાં ભારતનો આ સ્ટાર ક્રિકેટર ગરીબોને આપી રહ્યો છે મફત ખાવા-પીવાનુ, અક્ષય કુમારે તેની સંસ્થાને દાન કર્યા 1 કરોડ રૂપિયા

લોકોની સેવા કરતી ગૌતમ ગંભીરની સંસ્થાને બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) 1 કરોડ રૂપિયાનુ દાન (One Crore Rupees Donated) કર્યુ છે. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે.

મુંબઇઃ દેશમાં અત્યારે કોરોના મહામારી (Covid-19) ઝડપથી ફેલાઇ રહી છે. દિવસે દિવસે કેસોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવી રહ્યો છે. સરકાર માટે આના પર કાબુ મેળવવો પડકાર બની ગયો છે, ત્યારે કેટલાક રાજ્યોએ લૉકડાઉન (Lockdown) તો ક્યાંક કર્ફ્યૂ (Curfew) જેવી પાબંદીઓ લગાવી દીધી છે. એટલુ જ નહીં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ કોરોના કાળમાં સેવા માટે આગળ આવી છે, આમાં એક છે ગૌતમ ગંભીર ફાઇન્ડેશન (Gautam Gambhir Foundation). લોકોની સેવા કરતી ગૌતમ ગંભીરની સંસ્થાને બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) 1 કરોડ રૂપિયાનુ દાન (One Crore Rupees Donated) કર્યુ છે. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 

ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટ્વીટ કરીને આના માટે અક્ષય કુમારનો (Actor Akshay Kumar) આભાર માન્યો છે. ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું- આ સમયમાં દરેક મદદ આશાનુ એક કિરણ છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન માટે એક કરોડ રૂપિયાની સહયતા રકમ આપવા માટે આભાર. આનાથી જરૂરિયાત મંદો માટે, ખાવાનુ, ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવશે.  ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 

અક્ષય કુમારે ગંભીરના આ ટ્વીટનો રિપ્લાય કર્યો છે. અક્ષયે લખ્યું- આ ખરેખરમાં બહુ જ મુશ્કેલ સમય છે, મને આનંદ છે કે હું મદદ કરી શકુ છુ. આશા છે કે અમે જલ્દી જ આ સમયમાંથી બહાર આવીશું. સુરક્ષિત રહો....

અક્ષય કુમારના આ પગલાની લોકો ટ્વીટર પર ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે. અન્ય એક્ટરોને પણ આનાથી સીખ લેવાની સલાહ આપી રહ્યાં છે. હમણાં થોડાક દિવસો પહેલા જ અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઇ ગયો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ દ્વારા ખુદ કોરોના સંક્રમિત થયો હોવાની વાત કહી હતી. બાદમાં તબિયત બગડતી જોઇને તેને હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.


કોરોના કાળમાં ભારતનો આ સ્ટાર ક્રિકેટર ગરીબોને આપી રહ્યો છે મફત ખાવા-પીવાનુ, અક્ષય કુમારે તેની સંસ્થાને દાન કર્યા 1 કરોડ રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget