શોધખોળ કરો
અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના અફેર પર પહેલીવાર બોલ્યો અનિલ કપૂર, કહી દીધી આ મોટી વાત
1/5

મુંબઇઃ અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના રિલેશનની ચર્ચાની વચ્ચે હવે અનિલ કપૂરનું ખાસ નિવેદન આવ્યુ છે. અનિલ કપૂરે કહ્યું કે, તેમની ખુશીમાં મારી ખુશી છે. અવારનવાર બન્ને સ્ટાર ક્યારેય લંચ પર તો ક્યારે ડિનર પર એકસાથે જોવા મળે છે, પણ બન્નેના રિલેશન વિશે હજુ કોઇ ઓફિશિયલી ખુલાસો આવ્યો નથી.
2/5

Published at : 10 Dec 2018 02:25 PM (IST)
View More





















