શોધખોળ કરો

Bollywood News: અરબાજ ખાન 56 વર્ષની ઉંમરે કરશે બીજા લગ્ન, જોર્જિયા બાદ આ હસીનાની એન્ટ્રી

અરબાઝ ખાન આજકાલ તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. મલાઈકા અરોરા સાથેના ડિવોર્સ બાદ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કર્યાં હતા જો કે આ સંબંધ પણ લાંબો ન ટક્યો અને બ્રેકઅપ થઇ ગયું.

Bollywood News:મલાઇકા બાદ જોર્જિયા સાથે પણ અરબાઝનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અરબાઝ અને જ્યોર્જિયા 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું. હવે અરબાઝ ખાનના જીવનમાં એક અન્ય હસીનાની એન્ટ્રી થઇ છે. નવા પ્રેમે દસ્તક દીઆપી છે.

જ્યોર્જિયા સાથેના બ્રેકઅપ બાદ અરબાઝ ખાન હવે એક નવી સુંદરીને ડેટ કરી રહ્યો છે. તેના બીજા પ્રેમના અંત પછી, 56 વર્ષીય અરબાઝ ફરીથી પ્રેમમાં પડ્યો છે. જ્યોર્જિયાથી અલગ થયા બાદ અરબાઝ ખાનના જીવનમાં આ હસીનાની એન્ટ્રી થઇ છે. અરબાઝ પણ ટૂંક સમયમાં સારા સમાચાર આપવા જઈ રહ્યો છે.

અરબાઝ ખાનનો પહેલો પ્રેમ મલાઈકા અરોરા હતી. જેની સાથે તેણે લગ્ન પણ કર્યા હતા. પરંતુ લગ્નના 19 વર્ષ બાદ તેમનો સંબંધ તૂટી ગયો. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 2016માં તેમના 19 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણ્યો હતો. અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લીધા અને એકબીજાથી અલગ થઈ ગયા. મલાઈકાથી અલગ થયા બાદ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝના જીવનમાં પ્રવેશ કર્યો. અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધો વિશે અટકળો ત્યારે ઊભી થઈ જ્યારે તેમના જન્મદિવસની કેક શેર કરતી તસવીરો વાયરલ થઈ., અરબાઝે વર્ષ 2019 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ બંને ખાન પરિવારના દરેક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ અરબાઝનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અરબાઝ અને જ્યોર્જિયા 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું.                                         

રિપોર્ટ્સ અનુસાર, હવે અરબાઝ ખાનના જીવનમાં ત્રીજી હસીનાની એન્ટ્રી થઇ છે.  બોલિવૂડ સર્કલમાં એવા સમાચાર છે કે અરબાઝ હાલ બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનને ડેટ કરી રહ્યો છે. આ કપલ હવે તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું પણ વિચારી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બંનેની પહેલી મુલાકાત અરબાઝની આગામી ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી, જે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. શુરા ખાન ખૂબ જ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે કામ કર્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા
France Protest: ફ્રાંસમાં સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન, આઠ લાખ લોકો રસ્તા પર ઉતર્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Embed widget