શોધખોળ કરો

આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો?

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

મુંબઈઃ ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કુશલે લખ્યું હતું કે, તેના મોત માટે કોઈને પણ જવાબદાર માનવામાં ના આવે. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે, કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે, લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. હવે કુશલની પત્ની ઓડ્રે ડોલેએ એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનું નામ કારણ વગરનું લાવવામાં આવે છે. ઓડ્રેએ કહ્યું હતું, મને ખબર નથી પડતી કે શા માટે મારી પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. કુશલ આ સંબંધોને નિભાવી શક્યો નહીં. કુશલ પરિવારને લઈને ક્યારેય ગંભીર નહોતો. આટલું જ નહીં તે એક બેદરકાર પિતા હતો. મેં ક્યારેય કુશલને પુત્ર કિઆન સાથે વાત કરતાં રોક્યો નથી. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ ક્યારેય લગ્નજીવનને ગંભીર લેતો નહતો. હું દીકરા કિઆન સાથે ફ્રાંસમાં ક્રિસમસ વેકેશન પર ગઈ હતી. મને ખબર નથી કે કુશલની આત્મહત્યા પાછળ મને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે? કુશલને કારણે અમારા સંબંધો નિષ્ફળ રહ્યાં હતા. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ પંજાબીએ યુરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલે સાથે ગોવામાં વર્ષ 2015માં લગ્નગ્રંથીથી જોડાયો હતો. કુશલના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થના સભામાં ઓડ્રે હાજર રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget