શોધખોળ કરો

આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો?

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

મુંબઈઃ ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કુશલે લખ્યું હતું કે, તેના મોત માટે કોઈને પણ જવાબદાર માનવામાં ના આવે. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે, કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે, લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. હવે કુશલની પત્ની ઓડ્રે ડોલેએ એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનું નામ કારણ વગરનું લાવવામાં આવે છે. ઓડ્રેએ કહ્યું હતું, મને ખબર નથી પડતી કે શા માટે મારી પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. કુશલ આ સંબંધોને નિભાવી શક્યો નહીં. કુશલ પરિવારને લઈને ક્યારેય ગંભીર નહોતો. આટલું જ નહીં તે એક બેદરકાર પિતા હતો. મેં ક્યારેય કુશલને પુત્ર કિઆન સાથે વાત કરતાં રોક્યો નથી. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ ક્યારેય લગ્નજીવનને ગંભીર લેતો નહતો. હું દીકરા કિઆન સાથે ફ્રાંસમાં ક્રિસમસ વેકેશન પર ગઈ હતી. મને ખબર નથી કે કુશલની આત્મહત્યા પાછળ મને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે? કુશલને કારણે અમારા સંબંધો નિષ્ફળ રહ્યાં હતા. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ પંજાબીએ યુરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલે સાથે ગોવામાં વર્ષ 2015માં લગ્નગ્રંથીથી જોડાયો હતો. કુશલના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થના સભામાં ઓડ્રે હાજર રહી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Embed widget