શોધખોળ કરો

બાહુબલી-3 આવશે કે નહીં? રાઈટરે કર્યો મોટો ખુલાસો

1/5
જણાવીએ કે, બાહુબલી-2એ માત્ર નવ દિવસમાં આ આંકડો પાર કર્યો છે. બાહુબલી-2એ ભારતમાં 800 કરોડથી વધારે કમાણી કરી છે તો વિદશમાં અંદાજે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ હાઉસફોલ શોને ધ્યાનમાં રાખતા શક્યતા છે કે આ ફિલ્મ 1500 કરોડને પાર કરી જશે.
જણાવીએ કે, બાહુબલી-2એ માત્ર નવ દિવસમાં આ આંકડો પાર કર્યો છે. બાહુબલી-2એ ભારતમાં 800 કરોડથી વધારે કમાણી કરી છે તો વિદશમાં અંદાજે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ હાઉસફોલ શોને ધ્યાનમાં રાખતા શક્યતા છે કે આ ફિલ્મ 1500 કરોડને પાર કરી જશે.
2/5
બીજા બાજુ બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ તોડી રહેલ બાહુબલી 2એ કમાણીનો એક નવો ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ભારતની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જેણે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કરણ જૌહરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મના 1000 કરોડની કમાણી પાર કરવાની જાણકારી આપી છે અને કહ્યું કે, આ ફિલ્મ ભારતીય સિનેમામાં માઈલસ્ટોન સાબિત થઈ છે.
બીજા બાજુ બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ તોડી રહેલ બાહુબલી 2એ કમાણીનો એક નવો ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ભારતની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જેણે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કરણ જૌહરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મના 1000 કરોડની કમાણી પાર કરવાની જાણકારી આપી છે અને કહ્યું કે, આ ફિલ્મ ભારતીય સિનેમામાં માઈલસ્ટોન સાબિત થઈ છે.
3/5
આ સમાચારથી બાહુબલીના ફેન્સ ચોક્કસ નિરાશ થશે પરંતુ રાજામૌલીએ કહ્યું કે, સારી કહાની મળવા પર તે બીજી ફિલ્મ સાથે ચોક્કસ આવશે.
આ સમાચારથી બાહુબલીના ફેન્સ ચોક્કસ નિરાશ થશે પરંતુ રાજામૌલીએ કહ્યું કે, સારી કહાની મળવા પર તે બીજી ફિલ્મ સાથે ચોક્કસ આવશે.
4/5
પીટીઆઈ સાથે વાત કરતાં વિજેન્દ્રએ જણાવ્યું કે, બાહુબલીની કહાની હવે ખત્મ થઈ ગઈ છે. પરંતુ બાહુબલી કોમિક સિરીઝ અને ટીવી સીરીઝ દ્વારા લોકોના દિવમાં જળવાઈ રહેશે.
પીટીઆઈ સાથે વાત કરતાં વિજેન્દ્રએ જણાવ્યું કે, બાહુબલીની કહાની હવે ખત્મ થઈ ગઈ છે. પરંતુ બાહુબલી કોમિક સિરીઝ અને ટીવી સીરીઝ દ્વારા લોકોના દિવમાં જળવાઈ રહેશે.
5/5
બાહુબલી અને બાહુબલી-2ની સફળતા બાદ લોકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેનો ત્રીજા ભાગ આવશે, પરંતુ હવે ફિલ્મના રાઈટરે આસએસ રાજમૌલીના પિતા કેવી વિજેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનો 3 ભાગ શક્ય નથી.
બાહુબલી અને બાહુબલી-2ની સફળતા બાદ લોકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેનો ત્રીજા ભાગ આવશે, પરંતુ હવે ફિલ્મના રાઈટરે આસએસ રાજમૌલીના પિતા કેવી વિજેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનો 3 ભાગ શક્ય નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget