શોધખોળ કરો
ઐશ્વર્યાના પિતાની અંતિમ વિધિમાં શાહરૂખથી લઈને સંજય લીલા ભણસાલી સહિતના દિગ્ગજ રહ્યા હાજર
1/13

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણા રાજ રાયનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૃષ્ણારાજ રાયે શનિવારે સાંજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજ રાયની અંતિમ યાત્રામાં બોલીવુડ હસ્તીઓ પહોંચી હતી. જુઓ તસવીરો
2/13

Published at : 19 Mar 2017 10:13 AM (IST)
View More























