શોધખોળ કરો

કોંગ્રેસ પ્રવક્તાને સિંગર અદનાન સામીએ શું આપ્યો વળતો જવાબ? જાણો

બોલિવૂડ સિંગર અદનાન સામીએ કોંગ્રેસ પ્રવક્તા જસવીર શેરગિલના ટ્વીટ પર વળતો જવાબ આપ્યો હતો જેમાં તેણે પદ્મશ્રીને સરકારની ચમચાગીરીનો જાદુ ગણાવ્યો

મુંબઈ: બોલિવૂડ સિંગર અદનાન સામીએ કોંગ્રેસ પ્રવક્તા જસવીર શેરગિલના ટ્વીટ પર વળતો જવાબ આપ્યો હતો જેમાં તેણે પદ્મશ્રીને સરકારની ચમચાગીરીનો જાદુ ગણાવ્યો હતો. અદનાન સામીએ તેના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, ‘બાળક શું તમે મગજ ક્લિયરન્સ સેલમાંથી લાવ્યા છો કે સેકન્ડ હેન્ડ નોવેલ્ટી સ્ટોરમાંથી ખરીદ્યું છે?. ટ્વિટર પર બંને એકબીજાને વળતા પ્રહાર કરી રહ્યા હતા. અદનાન સામીએ જસવીરને બાળક કહ્યો તો જસવીરે અદનાન સામીને અંકલ કહ્યો હતો. ભારતીય સંસ્કૃતિની વાતને લઈને બંનેએ એકબીજા પર તીખા પ્રહાર કર્યાં હતાં. જસવીરે અદનાનને પદ્મશ્રી મળ્યો હતો તે વાતને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, કારગિલ યુદ્ધમાં સામેલ થનાર જવાન અને સેનાના પૂર્વ ઓફિસર મોહમ્મ્દ સનાઉલ્લાહને ફોરેનર જાહેર કરી દેવામાં આવ્યા હતાં જ્યારે ભારત વિરૂદ્ધ યુદ્ધ લડનાર પાકિસ્તાની વાયુસેનાના પાયલટના દીકરાને પદ્મશ્રી આપવામાં આવી રહ્યો છે. આ એનઆરસી અને સરકારની ચમચાગીરીનો જાદુ છે. લંડનમાં જન્મ થયેલા અદનાન સામીના પિતા પાકિસ્તાન એરફોર્સમાં પાયલોટ હતા. અદનાને 2015માં ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી અને 2016માં તેમને નાગરિકતા પણ મળી ગઈ હતી. પદ્મશ્રી એનાયત થનાર 118 હસ્તીઓમાં અદનાન સામેલ છે. ગૃહ મંત્રાલયની સૂચિમાં તેનું ઘર મહારાષ્ટ્રમાં બતાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget