શોધખોળ કરો

કોંગ્રેસ પ્રવક્તાને સિંગર અદનાન સામીએ શું આપ્યો વળતો જવાબ? જાણો

બોલિવૂડ સિંગર અદનાન સામીએ કોંગ્રેસ પ્રવક્તા જસવીર શેરગિલના ટ્વીટ પર વળતો જવાબ આપ્યો હતો જેમાં તેણે પદ્મશ્રીને સરકારની ચમચાગીરીનો જાદુ ગણાવ્યો

મુંબઈ: બોલિવૂડ સિંગર અદનાન સામીએ કોંગ્રેસ પ્રવક્તા જસવીર શેરગિલના ટ્વીટ પર વળતો જવાબ આપ્યો હતો જેમાં તેણે પદ્મશ્રીને સરકારની ચમચાગીરીનો જાદુ ગણાવ્યો હતો. અદનાન સામીએ તેના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, ‘બાળક શું તમે મગજ ક્લિયરન્સ સેલમાંથી લાવ્યા છો કે સેકન્ડ હેન્ડ નોવેલ્ટી સ્ટોરમાંથી ખરીદ્યું છે?. ટ્વિટર પર બંને એકબીજાને વળતા પ્રહાર કરી રહ્યા હતા. અદનાન સામીએ જસવીરને બાળક કહ્યો તો જસવીરે અદનાન સામીને અંકલ કહ્યો હતો. ભારતીય સંસ્કૃતિની વાતને લઈને બંનેએ એકબીજા પર તીખા પ્રહાર કર્યાં હતાં. જસવીરે અદનાનને પદ્મશ્રી મળ્યો હતો તે વાતને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, કારગિલ યુદ્ધમાં સામેલ થનાર જવાન અને સેનાના પૂર્વ ઓફિસર મોહમ્મ્દ સનાઉલ્લાહને ફોરેનર જાહેર કરી દેવામાં આવ્યા હતાં જ્યારે ભારત વિરૂદ્ધ યુદ્ધ લડનાર પાકિસ્તાની વાયુસેનાના પાયલટના દીકરાને પદ્મશ્રી આપવામાં આવી રહ્યો છે. આ એનઆરસી અને સરકારની ચમચાગીરીનો જાદુ છે. લંડનમાં જન્મ થયેલા અદનાન સામીના પિતા પાકિસ્તાન એરફોર્સમાં પાયલોટ હતા. અદનાને 2015માં ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી અને 2016માં તેમને નાગરિકતા પણ મળી ગઈ હતી. પદ્મશ્રી એનાયત થનાર 118 હસ્તીઓમાં અદનાન સામેલ છે. ગૃહ મંત્રાલયની સૂચિમાં તેનું ઘર મહારાષ્ટ્રમાં બતાવવામાં આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget