શોધખોળ કરો

સુશાંત કેસમાં ધ્યાન ભટકાવવા મામલે આ એક્ટર ભડક્યો, બોલ્યો- ડ્રગીસ ને મરવા દો, અમને તો એ બતાવો......

શેખર સુમનનુ કહેવુ છે કે ડ્રગ્સના એન્ગલના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસનો મુદ્દો ભડકી ગયો છે. સુશાંતના મોતથી ધ્યાન ભટકાવીને લોકોનુ ધ્યાન ડ્રગ્સ પેડલિંગ તરફ થઇ ગયુ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પછી આ કેસ ખુબ ચર્ચમાં રહ્યો છે. વળી છેલ્લા કેટલાક સમયથી સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો છે, અને ધીમે ધીમે તે મોટો થતો જાય છે. આવામાં એક્ટર શેખર સુમન ભડક્યો છે. શેખર સુમનનુ કહેવુ છે કે ડ્રગ્સના એન્ગલના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસનો મુદ્દો ભડકી ગયો છે. સુશાંતના મોતથી ધ્યાન ભટકાવીને લોકોનુ ધ્યાન ડ્રગ્સ પેડલિંગ તરફ થઇ ગયુ છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે સુશાંત કેસમાં ડ્રગ્સનુ એન્ગલ સામે આવ્યા બાદથી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરાઇ છે, બાદમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા નામ ડ્રગ્સ મામલે સામે આવી ચૂક્યા છે. આવામાં શેખર સુમનને લાગે છે કે આ કારણે સુશાંત સિંહ રાજપૂતના મોતના મુદ્દાને લોકો ભૂલી ગયા છે.શેખર સુમનનુ માનવુ છે કે સુશાંતના મોતના કેસથી લોકોનુ ધ્યાન બૉલીવુડમાં ડ્રગ પેડલિંગ તરફ ખેંચવામાં આવી રહ્યું છે. તાજેતરમાંજ શેખર સુમને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આના વિશે લખ્યુ છે- ડ્રગીજને મરવા દો, તેમને દેશમાંથી કાઢો કે જેલમાં નાંખો તેનાથી અમને કોઇ ફરક નથી પડતો, પરંતુ અમને એ વાતથી ફરક પડે છે કે આખરે સુશાંત સિંહ રાજપૂતને કોણે માર્યો, આ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ હવે ક્યાં ગાયબ થઇ ગયા. હવે શેખર સુમનનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે. સાથે જ ફેન્સ આ ટ્વીટ પર સતત કૉમેન્ટ કરી રહ્યાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget