શોધખોળ કરો

શાકિબને ધમકી મળતા ગિન્નાયેલી કંગના રનૌતે કોના પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો લગાવ્યો આરોપ, જાણો વિગતે

કંગનાએ ઇસ્લામિક કટ્ટરપંથીઓને આડેહાથે લીધા છે, અને તેના પર ટ્વીટર પર નિશાન તાક્યુ છે. કંગનાએ એક પછી એક કેટલાય ટ્વીટ કર્યા છે, તેને કહ્યું મંદિરોથી આટલા કેમ ડરો છો? ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનના કાલી પૂજામાં સામેલ થયા બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી જીવથી મારી નાંખવાની ધમકી મળી, બાદમાં શાકિબે માફી માંગી લીધી. પરંતુ હવે આ મામલામાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત કુદી પડી છે. કંગનાએ ઇસ્લામિક કટ્ટરપંથીઓને આડેહાથે લીધા છે, અને તેના પર ટ્વીટર પર નિશાન તાક્યુ છે. કંગનાએ એક પછી એક કેટલાય ટ્વીટ કર્યા છે, તેને કહ્યું મંદિરોથી આટલા કેમ ડરો છો? ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- કેમ ડરો છો આટલા મંદિરોથી? કોઇ તો કારણ હશે? આમ જો કોઇ આટલુ બધુ નથી ગભરાતુ, અમે તો આખી ઉંમર મસ્જિદમાં વિતાવી દઇએ છતાં પણ રામ નામ કોઇ હ્રદયમાંથી નથી કાઢી શકતુ, ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી કે પછી પોતાનો જ હિન્દુ ભૂતકાળ તમને મંદિરો તરફ આકર્ષિત કરે છે? પુછો પોતાની જાતને..... શાકિબને ધમકી મળતા ગિન્નાયેલી કંગના રનૌતે કોના પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો લગાવ્યો આરોપ, જાણો વિગતે આ ઉપરાંત કંગનાએ આગળ લખ્યું- પોતાના દેશમાં એક ગુમામની જે વ્યવહાર થવાના કારણથી બિમાર અને થાકી ગયા, અમે અમારા તહેવારો નથી ઉજવી શકતા, સાચુ નથી બોલી શકતા અને પોતાના પૂર્વજોની રક્ષા કરી શકીએ છીએ, અમે આતંકવાદની નિંદા નથી કરી શકતા, અંધારાના રખેવાળ દ્વારા આવી શરમજનક ગુમામોના જીવનને નિયંત્રણ કરવાની શું વાત છે.
કંગનાએ ટ્વીટર અને ટ્વીટર ઇન્ડિયા પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો, તેને નિશાન સાધતા લખ્યું- જેક, ટ્વીટર અને ટ્વીટર ઇન્ડિયા તમે પક્ષપાત કરો છો, અને ઇસ્લામિસ્ટ પ્રૉપગેન્ડા ફેલાવો છો, જે નિરાશાજનક છે. તમે ટિન એક્સાઇઝનુ એકાઉન્ટ સસ્પેન્ડ કેમ નથી કરતા? કેમકે તે અમારા ઇતિહાસનો નકલી રૉલ ઉભો કરી રહ્યાં છે? તમારા પર શરમ આવે છે, તે દિવસની રાહ જોઇ રહી છુ, જ્યારે તમે આને ભારતમાં પ્રતિબંધ કરશો. પીએમે ઇન્ડિયાના ટ્વીટર વિરુદ્ધ એક્શન લેવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઈવ દરમિયાન શાકિબ અલ હસનને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસન 16 નવેમ્બરે કોલકોતા કાલી પૂજા કરવા માટે પહોંચ્યો અને આ જ કારણે તેને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસને કાલી પૂજાનું ફેસબુક પર લાઈવ કર્યું હતું અને આ દરમિયાન ખેલાડી વિરૂદ્ધ એક વ્યક્તિએ અપશબ્દનો ઉપયોગ કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપી. શાકિબ અલ હસને આ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યુ છે, શાકિબ અલ હસન કહ્યું- તો પછી, કદાચ મારે તે જગ્યાએ ન હતુ જવુ જોઇતુ. જો આવુ થયુ છે તો તમે મારી વિરુદ્ધમાં છો અને આ માટે મને બહુ દુઃખ છે. હું એ ધ્યાન રાખીશ કે આવુ ફરી ક્યારેય ના થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Embed widget