શોધખોળ કરો

આલિયા-રણબીર કપૂરના ંલગ્નની તારીખ થઈ જાહેરાત. જાણો બંને ક્યારે અને ક્યાં કરશે લગ્ન ?

રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત.

બોલીવુડ એક્ટર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની ચર્ચા એક વાર ફરીથી શરુ થઈ છે. આલિયા અને રણબીર બંનેના ચાહકો ઈચ્છે છે કે તેમના લગ્ન જલ્દી થઈ જાય પણ ચાહકોને અત્યાર સુધી આ વાત પર નિરાશા જ મળી રહી હતી. આલિયાએ હમણાં જ એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે, તે મનો મન રણબીરથી લગ્ન કરી ચુકી છે. આ સમાચારથી બંનના ચાહકો ખુશ થયા હતા. અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ પછી તરત જ લગ્ન કરી શકે છે. 

લગ્ન ઓક્ટોમ્બર 2022માં થઈ શકેઃ

આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની તારીખને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ પહેલાં રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, બોલીવુડનું આ ક્યુટ કપલ ડિસેમ્બર 2022માં સાત ફેરા લઈ લેશે. હવે ઈ-ટાઈમ્સના નવા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપુર અને આલિયા ભટ્ટ ડિસેમ્બર નહી પણ ઓક્ટોમ્બર 2022માં જ લગ્ન કરી લેશે. જો કે, આ અંગે રણબીર અને આલીયા તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

મનો મન લગ્ન કર્યાઃ

રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત. થોડા સમય પહેલાં આલિયા ભટ્ટને રણબીર સાથે લગ્નને લઈને એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેમાં આલિયાએ કહ્યું હતું કે, મેં મનથી રણબીર સાથે લગ્ન કરી લીધા છે. હકીકતમાં મેં ઘણા સમય પહેલાં જ રણબીર સાથે મનથી લગ્ન કરી લીધા છે. બધુ હોવાનું એક કારણ હોય છે, જ્યારે અમે લગ્ન કરીશું ત્યારે સારી રીતે બધાને ખબર પડશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget