શોધખોળ કરો

આલિયા-રણબીર કપૂરના ંલગ્નની તારીખ થઈ જાહેરાત. જાણો બંને ક્યારે અને ક્યાં કરશે લગ્ન ?

રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત.

બોલીવુડ એક્ટર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની ચર્ચા એક વાર ફરીથી શરુ થઈ છે. આલિયા અને રણબીર બંનેના ચાહકો ઈચ્છે છે કે તેમના લગ્ન જલ્દી થઈ જાય પણ ચાહકોને અત્યાર સુધી આ વાત પર નિરાશા જ મળી રહી હતી. આલિયાએ હમણાં જ એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે, તે મનો મન રણબીરથી લગ્ન કરી ચુકી છે. આ સમાચારથી બંનના ચાહકો ખુશ થયા હતા. અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ પછી તરત જ લગ્ન કરી શકે છે. 

લગ્ન ઓક્ટોમ્બર 2022માં થઈ શકેઃ

આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની તારીખને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ પહેલાં રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, બોલીવુડનું આ ક્યુટ કપલ ડિસેમ્બર 2022માં સાત ફેરા લઈ લેશે. હવે ઈ-ટાઈમ્સના નવા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપુર અને આલિયા ભટ્ટ ડિસેમ્બર નહી પણ ઓક્ટોમ્બર 2022માં જ લગ્ન કરી લેશે. જો કે, આ અંગે રણબીર અને આલીયા તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

મનો મન લગ્ન કર્યાઃ

રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત. થોડા સમય પહેલાં આલિયા ભટ્ટને રણબીર સાથે લગ્નને લઈને એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેમાં આલિયાએ કહ્યું હતું કે, મેં મનથી રણબીર સાથે લગ્ન કરી લીધા છે. હકીકતમાં મેં ઘણા સમય પહેલાં જ રણબીર સાથે મનથી લગ્ન કરી લીધા છે. બધુ હોવાનું એક કારણ હોય છે, જ્યારે અમે લગ્ન કરીશું ત્યારે સારી રીતે બધાને ખબર પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget