શોધખોળ કરો

Adipurush : ફિલ્મ આદિપુરૂષમાં 'શ્રી રામ'ના પાત્રને લઈ થયો ખુલાસો

પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.

Prabhas In Adipurush : ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ છે. જ્યારે પહેલીવાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેલર લોકોને બહુ ગમ્યું ન હતું, પરંતુ તેમ છતાં દર્શકોને ફિલ્મ પાસેથી અપેક્ષા હતી કે કમ સે કમ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે જ. પરંતુ ફિલ્મમાં મુખ્ય અભિનેતા પ્રભાસને લઈને મેકર્સે ખુલાસો કર્યો છે. 

જ્યારે આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ ત્યારથી તેના પર ચારેકોરથી આકરા પ્રહારો ચાલુ જ છે. પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.

પ્રભાસના રોલને લઈ થયો ખુલાસો

પોતાની બોડી અને 'બાહુબલી'માં અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા. પરંતુ ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં પ્રભાસ પોતે આ રોલ માટે તૈયાર નહોતો. પરંતુ આખરે ઓમ રાઉતે તેને મનાવી લીધો હતો. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Raut (@omraut)

ઓમ રાઉતે કોરોના કાળમાં મારતા વિમાને હૈદરાબાદ પહોંચ્યા અને.... 

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ઓમ રાઉતે કહ્યું હતુ કે, 'સાચું કહું તો, તેને સમજાવવું સરળ નહોતું. કારણ કે, રોગચાળા દરમિયાન જ્યારે આપણે સૌ બરાબરના ફસાયા હતાં ત્યારેમેં તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે હું આ પાત્ર કરું? તો મેં કહ્યું હતું કે, 'તુ આ માટે એકદમ પરફેક્ટ છે? મારો કહેવાનો અર્થ હતો કે, હું ઈચ્છું છું કે તું ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે. હું ઈચ્છું છું કે, તુ રાઘવની ભૂમિકા ભજવ. તો પ્રભાસે સવાલ કરતા કહ્યું હતું કે,પક્કુ? તો મેં હા કહ્યું હતું. પણ પછી તે વિચારવા લાગ્યો કે આખરે આ કેવી રીતે થશે? ઝૂમ કોલ પર આટલા મોટા સ્ટારને ફિલ્મનું વર્ણન કરવું અશક્ય હતું. તેથી તે જ દિવસે મેં પાઇલોટની વ્યવસ્થા કરી અને મુંબઈથી હૈદરાબાદ જવા નીકળ્યો.

'હું હૈદરાબાદ ગયો હતો અને જ્યારે મેં તેને ફિલ્મ વિશે સંભળાવ્યું ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે એક એવી વ્યક્તિ છે જેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે અને મારામાં વિશ્વાસ દાખવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget