શોધખોળ કરો

Adipurush : ફિલ્મ આદિપુરૂષમાં 'શ્રી રામ'ના પાત્રને લઈ થયો ખુલાસો

પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.

Prabhas In Adipurush : ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ છે. જ્યારે પહેલીવાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેલર લોકોને બહુ ગમ્યું ન હતું, પરંતુ તેમ છતાં દર્શકોને ફિલ્મ પાસેથી અપેક્ષા હતી કે કમ સે કમ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે જ. પરંતુ ફિલ્મમાં મુખ્ય અભિનેતા પ્રભાસને લઈને મેકર્સે ખુલાસો કર્યો છે. 

જ્યારે આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ ત્યારથી તેના પર ચારેકોરથી આકરા પ્રહારો ચાલુ જ છે. પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.

પ્રભાસના રોલને લઈ થયો ખુલાસો

પોતાની બોડી અને 'બાહુબલી'માં અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા. પરંતુ ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં પ્રભાસ પોતે આ રોલ માટે તૈયાર નહોતો. પરંતુ આખરે ઓમ રાઉતે તેને મનાવી લીધો હતો. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Raut (@omraut)

ઓમ રાઉતે કોરોના કાળમાં મારતા વિમાને હૈદરાબાદ પહોંચ્યા અને.... 

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ઓમ રાઉતે કહ્યું હતુ કે, 'સાચું કહું તો, તેને સમજાવવું સરળ નહોતું. કારણ કે, રોગચાળા દરમિયાન જ્યારે આપણે સૌ બરાબરના ફસાયા હતાં ત્યારેમેં તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે હું આ પાત્ર કરું? તો મેં કહ્યું હતું કે, 'તુ આ માટે એકદમ પરફેક્ટ છે? મારો કહેવાનો અર્થ હતો કે, હું ઈચ્છું છું કે તું ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે. હું ઈચ્છું છું કે, તુ રાઘવની ભૂમિકા ભજવ. તો પ્રભાસે સવાલ કરતા કહ્યું હતું કે,પક્કુ? તો મેં હા કહ્યું હતું. પણ પછી તે વિચારવા લાગ્યો કે આખરે આ કેવી રીતે થશે? ઝૂમ કોલ પર આટલા મોટા સ્ટારને ફિલ્મનું વર્ણન કરવું અશક્ય હતું. તેથી તે જ દિવસે મેં પાઇલોટની વ્યવસ્થા કરી અને મુંબઈથી હૈદરાબાદ જવા નીકળ્યો.

'હું હૈદરાબાદ ગયો હતો અને જ્યારે મેં તેને ફિલ્મ વિશે સંભળાવ્યું ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે એક એવી વ્યક્તિ છે જેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે અને મારામાં વિશ્વાસ દાખવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
Embed widget