શોધખોળ કરો

Oscars માં જશે અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ'

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી હતી. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને ક્રિટીક્સ  તરફથી ઘણી પ્રશંસા મળી છે.

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી હતી. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને ક્રિટીક્સ  તરફથી ઘણી પ્રશંસા મળી છે. જે લોકો ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર આવ્યા તેઓ પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.

જો કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી ગતિએ કમાણી કરી રહી છે. હાલમાં જ અક્ષય કુમારની 'મિશન રાનીગંજ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 'મિશન રાનીગંજ'ના નિર્માતા અક્ષય કુમારની ફિલ્મને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કારમાં લઈ જઈ રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)


'મિશન રાનીગંજ'ની સ્ટોરી લાખો લોકોને પ્રેરણા આપે છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મ દ્વારા દર્શકોને આ સાચા હીરોની કહાની બતાવી કે કેવી રીતે જસવંત સિંહ ગીલે 'રાનીગંજ' કોલસાની ખાણમાંથી 65 મજૂરોને બચાવ્યા હતા. હવે સામે આવેલી માહિતી અનુસાર, આ ફિલ્મના મેકર્સ 'મિશન રાનીગંજ'ને ઓસ્કાર એકેડમીમાં સબમિટ કરશે.

આરઆરઆરના નિર્માતાઓની જેમ, તેણે મિશન રાનીગંજને ઓસ્કાર એવોર્ડ્સ માટે સ્વતંત્ર રીતે સબમિટ કરવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઓસ્કાર એવોર્ડ માટે દેશની સત્તાવાર એન્ટ્રી મલયાલમ ફિલ્મ 2018 છે, જેની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા કેરળમાં આવેલા પૂર પર આધારિત છે. ઓસ્કારમાં 2018 ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધા કરશે.

2022 માં SS રાજામૌલીએ તેમની ફિલ્મ RRR માટે ઓસ્કાર જીત્યો, જેણે શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં જીત મેળવી. ફિલ્મના નાટુ નાટુ ગીતે ઓસ્કાર જીત્યો હતો. ગુજરાતી ફિલ્મ છેલ્સો શોને સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કારની શોર્ટ ફિલ્મ યાદીમાં સામેલ હતી.

દર વર્ષે ચાહકો ઓસ્કાર એવોર્ડની આતુરતાથી રાહ જોતા હોય છે. આવતા વર્ષે, 10 માર્ચ, 2024 ના રોજ લોસ એન્જલસમાં 96માં એકેડેમી એવોર્ડ્સ યોજાશે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની યાદીમાં કઈ હોલીવુડ અને ભારતીય ફિલ્મોએ નામાંકનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, તેની જાહેરાત 23 જાન્યુઆરીએ કરવામાં આવશે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget