શોધખોળ કરો

અક્ષય કુમારે કરેલા PM મોદીના ઈન્ટરવ્યુમાં પોલિસી વિશે પ્રશ્ન કેમ ના પુછ્યા તેનો અક્ષયે હવે ખુલાસો કર્યો

હિન્દી સિનેમા જગતનો સૌથી પાવરફુલ એક્ટર અક્ષય કુમાર તેના બેબાક અંદાજ માટે જાણીતો છે.

Akshay Kumar Narendra Modi Interview: હિન્દી સિનેમા જગતનો સૌથી પાવરફુલ એક્ટર અક્ષય કુમાર તેના બેબાક અંદાજ માટે જાણીતો છે. પોતાની આગામી ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે પત્રકારોના સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા છે. આ દરમિયાન અક્કીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવેલા ઈન્ટરવ્યુ વિશે પૂછવામાં આવ્યું, જેના પર અક્ષયે ખુલીને વાત કરી. એટલું જ નહીં, અક્ષય કુમારે પીએમ મોદી વિશે પણ ઘણી ચર્ચા કરી હતી.

યોજનાઓ વિશે પૂછવાનું મારું કામ નથીઃ
ન્યૂઝ એજન્સી એનએઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારને પીએમ મોદી સાથેના ઈન્ટરવ્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને દેશના વડાપ્રધાનનો ઈન્ટરવ્યુ લેવાની તક મળી. તે મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી. મેં તેમની સાથે સામાન્ય માણસની જેમ સવાલ-જવાબ કર્યા હતા. જે રીતે દેશનો દરેક વ્યક્તિ PM મોદીને પૂછવા માંગે છે કે, તમે તમારા હાથમાં ઘડિયાળ ઊંધી કેમ પહેરો છો અને એવા બીજા ઘણા પ્રશ્નો. પરંતુ પોલિસી (યોજનાઓ) વિશે વાત કરતાં અક્કીએ સ્પષ્ટતા કરી હતી કે, પોલિસી વિશે પૂછવાનું મારું કામ નથી. તમે શું કર્યું અને શું ન કર્યું તે માટે હું પ્રધાનમંત્રીને સવાલ ના કરી શકું. એવા પ્રશ્નો પુછવા બીજાનું કામ છે, જેમણે આ મુદ્દા પર સવાલ કરવો જોઈએ.

પીએમના ઈન્ટરવ્યુ દરમિયાન નર્વસ હતોઃ
24 એપ્રિલ 2019ના રોજ, અક્ષય કુમારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઈન્ટરવ્યુ કર્યો હતો. પીએમ મોદી સાથે અક્કીની આ મુલાકાત પણ ખૂબ ચર્ચાનો વિષય બની હતી. આ ઈન્ટરવ્યુ વિશે અક્કીએ કહ્યું છે કે, પીએમના ઈન્ટરવ્યુ દરમિયાન તે ખૂબ જ નર્વસ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget