આ ટીવી સ્ટારે પોતાના લગ્ન દરમિયાન કરી હતીઆ એક ભૂલ, મંગલસૂત્રનો આ મજેદાર કિસ્સો કર્યો શેર, જુઓ વીડિયો
આ ટીવી સ્ટારે પોતાના લગ્ન દરમિયાન કરી હતીઆ એક ભૂલ, મંગલસૂત્રનો આ મજેદાર કિસ્સો કર્યો શેર હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે
![આ ટીવી સ્ટારે પોતાના લગ્ન દરમિયાન કરી હતીઆ એક ભૂલ, મંગલસૂત્રનો આ મજેદાર કિસ્સો કર્યો શેર, જુઓ વીડિયો arjun bijlani revelation about his wedding story with neha swami read all details here આ ટીવી સ્ટારે પોતાના લગ્ન દરમિયાન કરી હતીઆ એક ભૂલ, મંગલસૂત્રનો આ મજેદાર કિસ્સો કર્યો શેર, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/e6d70cbfae4f99f64a398b526904e9b9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ટીવી એકટર અર્જુન બિજલાનીએ પત્ની નેહા સ્વામી સંગ રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં ભાગ લીધો હતો. આ અવસરે એક્ટરે લગ્નમાં થયેલી તેની ભૂલનો એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો.
સેલેબ્સ સ્ટાર કપલ્સની એન્ટ્રીએ સ્ટાર પ્લસના શો સ્માર્ટ જોડીના શોને વધુ શાનદાર બનાવી દીધો છે. આ યાદીમાં અંકિતા લોખંડે-વિકી જૈનથી માંડીને ભાગશ્રી અને હિમાલય દસાનીના નામ પણ સામેલ છે. આ શોમાં કપલ તેમના પ્રેમ અને લગ્નની કહાણી જણાવતા જોવા મળે છે. હાલમાં જ ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ પણ પોતાના લગ્ન સાથે જોડાયેલી એક રમુજી કિસ્સો બધાને સંભળાવ્યો હતો. સ્વામીને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ અર્જુન બિજલાનીએ વર્ષ 2013માં તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આટલા વર્ષો બાદ જ આ કપલની કેમેસ્ટ્રી લોકોએ શોમાં લોકોનું દિલ જીતી લીધું.
View this post on Instagram
આ કપલને પ્રેમાળ પુત્ર પણ છે, જેનું નામ અયાન બિજલાની છે. હવે અમે તમારી સાથે આ કપલના લગ્ન સાથે જોડાયેલ એક રમુજી કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં, તાજેતરમાં સ્માર્ટ જોડીના આગામી એપિસોડની એક ક્લિપ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ ક્લિપમાં અર્જુન બિજલાની તેના લગ્નનો એક રમુજી કિસ્સો સંભળાવતો જોવા મળે છે. અર્જુન જણાવે છે કે તેના લગ્ન ઈસ્કોન મંદિરમાં થયા હતા, ઢોલ-નગારાં ખૂબ વગાડતા હતા. ત્યારે કેટલીક મહિલાઓએ તેને અટકાવી હતી અને અવાજ ન કરવા કહ્યું હતું.
તો બીજી બાજુ મંગલસૂત્રની વિધિ દરમિયાન, જ્યારે પંડિતજીએ નેહાના ગળામાં મંગળસૂત્ર પહેરવાનું કહ્યું, ત્યારે બધા મંગલસૂત્ર શોધવા લાગ્યા. પછી મને યાદ આવ્યું કે તે મંગળસૂત્ર ઘરે ભૂલી ગયો હતો. તાજેતરમાં, અર્જુને તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે તૂટેલા હૃદયની ઇમોજી બનાવી અને કેપ્શનમાં લખ્યું – “હંમેશા માટે એક જૂઠ’ આ પોસ્ટ જોઇને તેના ફેન્સ અને નજીકના લોકોને લાગ્યું કે, કદાચ તેના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા આવી ગઈ છે. જોકે, તેણે તસવીર શેર કરી છે. આ વાતનું ખંડન કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)