શોધખોળ કરો

Salman Khanને 2019માં પત્રકાર સાથે મારપીટ મામલે મળી મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે કેસ કર્યો રદ્દ

Salman Khan: બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન સામે 2019માં પત્રકાર પર હુમલો કરવાના કેસને રદ કર્યો છે.

Salman Khan: સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અભિનેતા વિરુદ્ધ 2019નો કેસ ફગાવી દીધો છે અને તેને તમામ આરોપોમાંથી મુક્ત પણ કર્યો છે. કિસી કા ભાઈ કિસી કી જાન અભિનેતા સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને રદ કરવાનો આદેશ આપતા કોર્ટે એ પણ કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયાને ફક્ત એટલા માટે બિનજરૂરી સતામણીનું માધ્યમ ના હોવું જોઈએ કે આરોપી એક સેલિબ્રિટી છે. વર્ષ 2019માં એક પત્રકાર અશોક પાંડેએ સલમાન ખાન વિરુદ્ધ ધાકધમકીની ફરિયાદ સાથે કેસ દાખલ કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું?

જસ્ટિસ ભારતી ડાંગરેએ 30 માર્ચે સલમાન ખાન અને તેના અંગરક્ષક નવાઝ શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપી હતી અને નીચલી અદાલત દ્વારા તેમને જારી કરવામાં આવેલી કાર્યવાહી અને પ્રક્રિયા (સમન્સ) રદ કરી હતી. મંગળવારે હાઇકોર્ટે કહ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટ સમન્સ જારી કરતા પહેલા પ્રક્રિયાત્મક આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી.

કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, "ન્યાયિક પ્રક્રિયા બિનજરૂરી ઉત્પીડનનો સ્ત્રોત ન હોવી જોઈએ કારણ કે આરોપી એક પ્રખ્યાત વ્યક્તિ છે અને કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના તેને ફરિયાદીના હાથે બિનજરૂરી ઉત્પીડન ન થવો જોઈએ."

અરજદારો સામે કાર્યવાહી ચાલુ રાખવી એ પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે

ન્યાયાધીશે વધુમાં નોંધ્યું હતું કે આ એક યોગ્ય કેસ હતો જ્યાં "કાર્યવાહી જારી કરવી અને અરજદારો સામે કાર્યવાહી ચાલુ રાખવી એ પ્રક્રિયાના દુરુપયોગ કરતાં ઓછું નથી."હું અસ્પષ્ટ આદેશને બાજુ પર રાખવાને યોગ્ય માનું છું. "જસ્ટિસ ડાંગરેએ તેમના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે અરજદારો સામે કોઈપણ કાર્યવાહી ચાલુ રાખવાથી ગંભીર અન્યાય થશે.

ફરિયાદીના આક્ષેપોની ચકાસણી થવી જોઈતી હતી

હાઈકોર્ટે અવલોકન કર્યું કે મેજિસ્ટ્રેટે ફરિયાદીનાં આરોપોને ચકાસવા માટે પહેલા તેનું નિવેદન નોંધવું જોઈએ. ટ્રાયલ કોર્ટેસમન્સ જારી કરતી વખતેક્રિમિનલ પ્રોસિજર (CrPC) હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને વટાવી અને પ્રક્રિયાના ગંભીર ઉલ્લંઘનની શિકાર છે."

શું બાબત છે

જણાવી દઈએ કે મેજિસ્ટ્રેટ કોર્ટે માર્ચ 2022માં સલમાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ વિરુદ્ધ સમન્સ જારી કરીને તેમને એપ્રિલ2022ના રોજ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. પત્રકાર અશોક પાંડેની ફરિયાદના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે. પત્રકારે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાન અને તેના અંગરક્ષકો દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી. સમન્સને પડકારતી વખતે ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી એપ્રિલ 2022ના રોજહાઇકોર્ટે સમન્સ પર રોક લગાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Embed widget