શોધખોળ કરો

Bollywood : તો શું રાજકારણમાં એન્ટ્રી મારવા જઈ રહ્યો છે આ અભિનેતા? ખુલાસો કરતા કહ્યું કે...

બોલિવુડના જાણીતા અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા 24 વર્ષમાં ઘણી રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણમાં આવવાની ઓફર આપવામાં આવી રહી છે.

Manoj Bajpayee On Joining Politics: મનોજ બાજપેયી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ સ્ટાર્સમાંનો એક છે. તે ઘણી વખત પોતાની ફિલ્મો દ્વારા રાજકીય નિવેદનો આપતો રહે છે, પરંતુ અભિનેતાએ પહેલીવાર રાજકારણમાં જોડાવવાને લઈને પહેલીવાર ખુલાસો કર્યો છે. ખુલાસો મનોજ બાજપેયીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

બોલિવુડના જાણીતા અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા 24 વર્ષમાં ઘણી રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણમાં આવવાની ઓફર આપવામાં આવી રહી છે. 

અનેક રાજકીય પક્ષોએ ઓફર કરી 

ઈન્ટરવ્યુ દરમિયાન મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ક્યારેય રાજકારણમાં જોડાવાની યોજના ધરાવે છે? આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું, મારી અંદરથી ક્યારેય આ બાબતે અવાજ નથી આવ્યો નથી. દરેક પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે. ભારતમાં ફક્ત તે પક્ષો જે દક્ષિણમાં છે તેઓએ સંપર્ક કર્યો ન હતો. અન્યથા દરેક પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે. ખૂબ નમ્રતાથી મેં બધાને ના પાડી છે. એનું એક જ કારણ છે કે, મારા આ કામ સિવાય મને બીજા કોઈમાં રસ જ નથી પડતો.

મનોજ પાત્રને લઈને ખૂબ જ ગંભીર

મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તે વેકેશન પર જાય છે તો પણ તે પાછો આવવાની જ ઉતાવળમાં હોય છે. જેથી તે તેના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકે. તેણે કહ્યું હતું કે, હું ભલે ગમે ત્યાં રજાઓ ગાળવા જાઉં, હું પાછો આવું છું કારણ કે પછી મારે પાત્ર પર કામ કરવાનું હોય છે. તે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તમારે તેના માટે તૈયારી કરવી પડે છે. મારું મન એ બધી બાબતો પર જ રહે છે.

એક્સાઈટમેન્ટ ખતમ થઈ જશે તો ક્યાંક બીજે શિફ્ટ થઈ જઈશ 

મનોજ બાજપેયીએ એમ પણ કહ્યું હતું કે, જે દિવસે અભિનય પ્રત્યેની ઉત્તેજના સમાપ્ત થશે તે દિવસે તે બીજે ક્યાંક શિફ્ટ થઈ જશે. તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે જે દિવસે ઉત્તેજનાનો અંત આવશે, હું કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ જઈશ. કદાચ ગામમાં અથવા કદાચ પર્વતોમાં. જાહેર છે કે,  મનોજ બાજપેયીની ફિલ્મ 'ગુલમહોર' ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી છે, જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Embed widget