શોધખોળ કરો

સુશાંત કેસની તપાસ કરવા સીબીઆઇની ટીમ ફરી મુંબઇ પહોંચી, ફરીથી એકઠા કરશે સબૂતો

સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે

મુંબઇઃ દિવંગત બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો દ્વારા મેડિકલ ટીમના પુર્નગઠન માંગ કરતા કેન્દ્રીય તપાસ એજન્સીને લખ્યા બાદ, થોડાક સમય બાદ સીબીઆઇની ટીમ ફરીથી મુંબઇ પહોંચી ગઇ છે. સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે. સુ્ત્રોએ કહ્યુ કે, તપાસની માંગ અનુસાર એક તો અધિકારીઓની ટીમ નિયમિત સમયના અંતરાલમાં મુંબઇની મુલાકાત કરતી રહે છે, જ્યારે મુંબઇમાં સીબીઆઇના અધિકારીઓ પણ હાજર છે. જોકે, સુત્રોએ દિલ્હીથી મુંબઇ પહોંચેલા સીબીઆઇના અધિકારીઓના નામ નથી લીધા. આ ટિપ્પણી સુશાંતના વકીલ વિકાસ સિંહના દીકરા વિરુણ સિંહ દ્વારા સીબીઆઇને પત્ર લખ્યા બાદ આવી છે. તેને પત્રમાં એઇમ્સના હત્યાની સંભાવનાને ફગાવી દેવાના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે ફૉરેન્સિક બોર્ડની ફૉરેન્સિક તપાસ દોષપૂર્ણ છે. પત્રમાં તેમને કહ્યું- હું સુશાંત સિંહ રાજપૂતના 14 જૂન, 2020એ થયેલા મોત મામલામાં એઇમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા રિપોર્ટ વિશે મીડિયામાં વાંચી રહ્યો છું. મે એઇમ્સના કેટલાક ડૉક્ટરોને ટીવી પર આ ફૉરેન્સિક તપાસ સંબંધમાં નિવેદન આપતા પણ જોયા છે. મીડિયામાં બતાવવામાં આવી રહેલી એઇમ્સની ફૉરેન્સિક રિપોર્ટ જો સાચી હોય તો પુરતા સબૂતો સાથે આવો નિષ્કર્ષ કાઢવો ખોટો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભલામણ પર સીબીઆઇએ સુશાંતના મોતની તપાસ શરૂ કરી હતી.
વરુણે કહ્યું કે, કેમકે માસ્ટરમાઇન્ડ હજુપણ જામીન પર બહાર છે, આ એનસીબી અને સુશાંત કેસ માટે મોટો ઝટકો છે. એજન્સી દેશમાં 1.35 લાખ કરોડના ડ્રગ્સ સિન્ડિકેટને લઇને તપાસ કરી રહી હતી, આવામાં જે લોકો આ ગુના સિન્ડિકેટના સભ્યો છે તેમને મોટી રાહત મળી છે, અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનુ કામ પણ થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Embed widget