શોધખોળ કરો

સુશાંત કેસની તપાસ કરવા સીબીઆઇની ટીમ ફરી મુંબઇ પહોંચી, ફરીથી એકઠા કરશે સબૂતો

સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે

મુંબઇઃ દિવંગત બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો દ્વારા મેડિકલ ટીમના પુર્નગઠન માંગ કરતા કેન્દ્રીય તપાસ એજન્સીને લખ્યા બાદ, થોડાક સમય બાદ સીબીઆઇની ટીમ ફરીથી મુંબઇ પહોંચી ગઇ છે. સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે. સુ્ત્રોએ કહ્યુ કે, તપાસની માંગ અનુસાર એક તો અધિકારીઓની ટીમ નિયમિત સમયના અંતરાલમાં મુંબઇની મુલાકાત કરતી રહે છે, જ્યારે મુંબઇમાં સીબીઆઇના અધિકારીઓ પણ હાજર છે. જોકે, સુત્રોએ દિલ્હીથી મુંબઇ પહોંચેલા સીબીઆઇના અધિકારીઓના નામ નથી લીધા. આ ટિપ્પણી સુશાંતના વકીલ વિકાસ સિંહના દીકરા વિરુણ સિંહ દ્વારા સીબીઆઇને પત્ર લખ્યા બાદ આવી છે. તેને પત્રમાં એઇમ્સના હત્યાની સંભાવનાને ફગાવી દેવાના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે ફૉરેન્સિક બોર્ડની ફૉરેન્સિક તપાસ દોષપૂર્ણ છે. પત્રમાં તેમને કહ્યું- હું સુશાંત સિંહ રાજપૂતના 14 જૂન, 2020એ થયેલા મોત મામલામાં એઇમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા રિપોર્ટ વિશે મીડિયામાં વાંચી રહ્યો છું. મે એઇમ્સના કેટલાક ડૉક્ટરોને ટીવી પર આ ફૉરેન્સિક તપાસ સંબંધમાં નિવેદન આપતા પણ જોયા છે. મીડિયામાં બતાવવામાં આવી રહેલી એઇમ્સની ફૉરેન્સિક રિપોર્ટ જો સાચી હોય તો પુરતા સબૂતો સાથે આવો નિષ્કર્ષ કાઢવો ખોટો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભલામણ પર સીબીઆઇએ સુશાંતના મોતની તપાસ શરૂ કરી હતી. વરુણે કહ્યું કે, કેમકે માસ્ટરમાઇન્ડ હજુપણ જામીન પર બહાર છે, આ એનસીબી અને સુશાંત કેસ માટે મોટો ઝટકો છે. એજન્સી દેશમાં 1.35 લાખ કરોડના ડ્રગ્સ સિન્ડિકેટને લઇને તપાસ કરી રહી હતી, આવામાં જે લોકો આ ગુના સિન્ડિકેટના સભ્યો છે તેમને મોટી રાહત મળી છે, અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનુ કામ પણ થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget