શોધખોળ કરો

સાઉથના મેગા સ્ટાર ચિરંજીવી દાદા બન્યા,  પોસ્ટ શેર કરી લખ્યો ખાસ સંદેશ 

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી આજે દાદા બની ગયા છે. તેના સુપરસ્ટાર પુત્ર રામ ચરણના ઘરે દિકરીનો જન્મ થયો છે.

Chiranjeevi welcomes Ram Charan and Upasana daughter: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી આજે દાદા બની ગયા છે. તેના સુપરસ્ટાર પુત્ર રામ ચરણના ઘરે દિકરીનો જન્મ થયો છે. આ ખાસ ક્ષણે તેમના સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.   લગ્નના 11 વર્ષ પછી રામચરણના ઘરે કિલકારી ગુંજી છે. આ ખુશીના અવસર પર મેગા સ્ટાર ચિરંજીવીએ એક પોસ્ટ શેર કરીને પોતાની પૌત્રી માટે ખાસ સંદેશ લખ્યો છે. આ સાથે તેણે પોતાની પૌત્રીની કુંડળી પણ મીડિયા સાથે શેર કરી હતી.

ચિરંજીવીએ પોસ્ટ શેર કરી છે

ચિરંજીવીએ એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકો સાથે દાદા બનવાની ખુશી મનાવી છે. આ પોસ્ટમાં તેમણે નાનકડી  પરીનું તેમના ઘરમાં સ્વાગત કર્યું અને સાથે લખ્યું, 'વેલકમ લિટલ મેગા પ્રિન્સેસ!! તમે લોકોમાં ખુશીઓ ફેલાવી છે, કરોડોનો મેગા પરિવાર તમારા આગમનથી ધન્ય થયો છે.   રામ ચરણ અને ઉપાસનાને માતા-પિતા અને  અમને દાદા દાદી બનવાનો આનંદ અને ગર્વ છે!!'

ઉપાસના 11 વર્ષ બાદ માતા બની 

ઉપાસનાની પ્રેગ્નન્સી વિશે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. રામ ચરણની પત્ની ઉપાસનાએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તે પ્રેગ્નેન્ટ છે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી હતી.   તાજેતરમાં રામ ચરણ અને ઉપાસનાએ તેમના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી હતી. રામ ચરણ અને ઉપાસના 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે આ દંપતીના ઘરમાં  કિલકારી ગુંજી છે. ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે.

ચિરંજીવી દાદા બન્યા 
 
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી હવે દાદા અને પત્ની સુરેખા દાદી બની ગયા છે. આ સમાચાર આવ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાના આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. રામ ચરણના ચાહકો પણ બાળકીની પ્રથમ ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ડિસેમ્બર 2022માં કપલે બધાને આ ખુશખબર આપી હતી. ત્યારથી ફેન્સ દ્વારા કપલની દરેક અપડેટ મેળવવામાં આવી રહી હતી. હવે આટલા લાંબા સમય પછી બંનેના ઘરે આવેલી ખુશીના કારણે માત્ર તેમના પરિવારમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget