શોધખોળ કરો

Ideas of India 2023: 'મા-બાપને નથી બદલી શકતી',સારા અલી ખાને નેપોટિઝ્મ પર આપ્યું ચોંકાવનારુ નિવેદન

એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમમાં સારા અલી ખાને ઘણા મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરી છે.

Ideas of India Summit 2023: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમમાં સારા અલી ખાને ઘણા મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરી છે. આ સાથે એક સ્ટાર કિડ તરીકે સારા અલી ખાને પણ નેપોટિઝ્મ જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેના વિશે સારાનું માનવું છે કે તે તેના માતા-પિતાને બદલી શકતી નથી, જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે.

સારાએ આ વાત નેપોટિઝમ પર કહી હતી

એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં સમિટ 2023 દરમિયાન સારા અલી ખાનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સ્ટાર કિડના દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તેમને તૈયાર પ્લેટફોર્મ મળે છે. શું તે સારુ લાગે છે અથવા તમારી ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવે છે. સારા અલી ખાને આ મામલે ખૂબ જ બેબાક રીતે નિવેદન આપ્યું છે. સારાએ કહ્યું છે કે - 'જે બાબતોને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે ચર્ચા કરવી અને વધુ વિચારવું ફાયદાકારક નથી. હું ગર્વથી કહી શકું છું કે હું અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છું. હવે હું મારા માતા-પિતાને બદલી શકતી નથી. પરંતુ મારો પ્રયાસ રહે છે અને રહેશે કે હું મારું પોતાનું અસ્તિત્વ બનાવી શકું, હું હંમેશા ઈચ્છું છું કે લોકો મને મારા કામથી ઓળખે. હું મારા નામીથી ભાગવા નથી માંગતી અને ન તો હું ભાગી શકુ છું. 

અભિનેત્રી બનવાથી કોઈ દબાવ નથી-સારા

સુપરસ્ટાર્સના પરિવારમાંથી હોવાના કારણે સારા અલી ખાને કહ્યું છે કે- સિનેમા જગતના તમામ દિગ્ગજ કલાકારોના પરિવારમાંથી હોવાથી મારા પર કોઈ દબાવ નથી. હું ઇચ્છુ છુ  કે લોકો મને મારા અસ્તિત્વથી ઓળખે. આ રીતે સારા અલી ખાને ફિલ્મી પરિવાર અને નેપોટિઝ્મ પર ખુલીને વાત કરી છે.  

જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વિચારવું ફાયદાકારક નથી: સારા અલી ખાન

સારા અલી ખાને એબીપીના સ્ટેજ પર સ્ટાર કિડ હોવા અને તેનાથી મળતા ફાયદાઓ વિશે કહ્યું કે, જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વધુ ચર્ચા કરવી બિલકુલ ફાયદાકારક નથી. તેણીએ કહ્યું કે તે તેના માતાપિતા કોણ છે તે બદલી શકતી નથી. તેણી કહે છે કે હું ગર્વથી કહી શકું છું કે હું સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છું, પરંતુ હું મારું પોતાનું અસ્તિત્વ બનાવવાનો પ્રયાસ કરીશ અને હું તે કરવા માંગુ છું, પરંતુ સાથે જ હું મારા નામથી ભાગી શકતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget