શોધખોળ કરો

Ideas of India 2023: 'મા-બાપને નથી બદલી શકતી',સારા અલી ખાને નેપોટિઝ્મ પર આપ્યું ચોંકાવનારુ નિવેદન

એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમમાં સારા અલી ખાને ઘણા મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરી છે.

Ideas of India Summit 2023: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમમાં સારા અલી ખાને ઘણા મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરી છે. આ સાથે એક સ્ટાર કિડ તરીકે સારા અલી ખાને પણ નેપોટિઝ્મ જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેના વિશે સારાનું માનવું છે કે તે તેના માતા-પિતાને બદલી શકતી નથી, જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે.

સારાએ આ વાત નેપોટિઝમ પર કહી હતી

એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં સમિટ 2023 દરમિયાન સારા અલી ખાનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સ્ટાર કિડના દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તેમને તૈયાર પ્લેટફોર્મ મળે છે. શું તે સારુ લાગે છે અથવા તમારી ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવે છે. સારા અલી ખાને આ મામલે ખૂબ જ બેબાક રીતે નિવેદન આપ્યું છે. સારાએ કહ્યું છે કે - 'જે બાબતોને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે ચર્ચા કરવી અને વધુ વિચારવું ફાયદાકારક નથી. હું ગર્વથી કહી શકું છું કે હું અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છું. હવે હું મારા માતા-પિતાને બદલી શકતી નથી. પરંતુ મારો પ્રયાસ રહે છે અને રહેશે કે હું મારું પોતાનું અસ્તિત્વ બનાવી શકું, હું હંમેશા ઈચ્છું છું કે લોકો મને મારા કામથી ઓળખે. હું મારા નામીથી ભાગવા નથી માંગતી અને ન તો હું ભાગી શકુ છું. 

અભિનેત્રી બનવાથી કોઈ દબાવ નથી-સારા

સુપરસ્ટાર્સના પરિવારમાંથી હોવાના કારણે સારા અલી ખાને કહ્યું છે કે- સિનેમા જગતના તમામ દિગ્ગજ કલાકારોના પરિવારમાંથી હોવાથી મારા પર કોઈ દબાવ નથી. હું ઇચ્છુ છુ  કે લોકો મને મારા અસ્તિત્વથી ઓળખે. આ રીતે સારા અલી ખાને ફિલ્મી પરિવાર અને નેપોટિઝ્મ પર ખુલીને વાત કરી છે.  

જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વિચારવું ફાયદાકારક નથી: સારા અલી ખાન

સારા અલી ખાને એબીપીના સ્ટેજ પર સ્ટાર કિડ હોવા અને તેનાથી મળતા ફાયદાઓ વિશે કહ્યું કે, જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વધુ ચર્ચા કરવી બિલકુલ ફાયદાકારક નથી. તેણીએ કહ્યું કે તે તેના માતાપિતા કોણ છે તે બદલી શકતી નથી. તેણી કહે છે કે હું ગર્વથી કહી શકું છું કે હું સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છું, પરંતુ હું મારું પોતાનું અસ્તિત્વ બનાવવાનો પ્રયાસ કરીશ અને હું તે કરવા માંગુ છું, પરંતુ સાથે જ હું મારા નામથી ભાગી શકતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Embed widget