શોધખોળ કરો

Sidharth Kiara Reception: રિસેપ્શનમાં કિઆરાએ પહેરેલા ડ્રેસને લઈ સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

Sidharth Malhotra-Kiara Advani Wedding Reception: સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.  આ દરમિયાન અભિનેત્રી કિઆરા અડવાણીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ લગ્ન બાદ રિસેપ્શનમાં કિઆરાએ જે આઉટફિટ પહેર્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ 

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રિસેપ્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિઆરા અડવાણીએ ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે. નવા-નવા લગ્ન થયા હોવા છતા આ તસવીરોમાં કિઆરા અડવાણીની માંગ માં ન તો સિંદૂર છે કે ન તો તેણે મંગળસૂત્ર પહેર્યું   છે, જેના કારણે કિઆરાને ટ્રોલ કરવામાં આવી રહી છે.  કિઆરાના લુક પર કટાક્ષ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, યાર, એવું લાગે છે કે આ કોઈ લગ્નનું ફંક્શન નથી પરંતુ એક એવોર્ડ શો છે.  


Sidharth Kiara Reception: રિસેપ્શનમાં કિઆરાએ પહેરેલા ડ્રેસને લઈ સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ

બીજા યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યું, ન મંગળસૂત્ર ન સિંદૂર અને બ્લેક કપડા, યાર આપણુ કલ્ચર કેટલુ કલર ફુલ છે, પરંતુ તેમ છતા દુલ્હન ડાર્ક બ્યુટીફુલ કલરની ડ્રેસ કેમ નથી પહેરતી. એક યૂઝર્સે તો હદ કરી નાખી અને લખ્યું કે, કિઆરાની ડ્રેસ ખૂબ જ ખરાબ છે. આ રીતે તમામ યૂઝર્સે કિઆરાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. 

સિદ્ધાર્થ-કિઆરાની રિસેપ્શન પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં સુપરસ્ટાર અજય દેવગન, કાજોલ, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત, દિશા પટની, કરીના કપૂર જેવા ફિલ્મ કલાકારોના નામ સામેલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget