શોધખોળ કરો

Sidharth Kiara Reception: રિસેપ્શનમાં કિઆરાએ પહેરેલા ડ્રેસને લઈ સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

Sidharth Malhotra-Kiara Advani Wedding Reception: સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.  આ દરમિયાન અભિનેત્રી કિઆરા અડવાણીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ લગ્ન બાદ રિસેપ્શનમાં કિઆરાએ જે આઉટફિટ પહેર્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ 

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રિસેપ્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિઆરા અડવાણીએ ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે. નવા-નવા લગ્ન થયા હોવા છતા આ તસવીરોમાં કિઆરા અડવાણીની માંગ માં ન તો સિંદૂર છે કે ન તો તેણે મંગળસૂત્ર પહેર્યું   છે, જેના કારણે કિઆરાને ટ્રોલ કરવામાં આવી રહી છે.  કિઆરાના લુક પર કટાક્ષ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, યાર, એવું લાગે છે કે આ કોઈ લગ્નનું ફંક્શન નથી પરંતુ એક એવોર્ડ શો છે.  


Sidharth Kiara Reception: રિસેપ્શનમાં કિઆરાએ પહેરેલા ડ્રેસને લઈ સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ

બીજા યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યું, ન મંગળસૂત્ર ન સિંદૂર અને બ્લેક કપડા, યાર આપણુ કલ્ચર કેટલુ કલર ફુલ છે, પરંતુ તેમ છતા દુલ્હન ડાર્ક બ્યુટીફુલ કલરની ડ્રેસ કેમ નથી પહેરતી. એક યૂઝર્સે તો હદ કરી નાખી અને લખ્યું કે, કિઆરાની ડ્રેસ ખૂબ જ ખરાબ છે. આ રીતે તમામ યૂઝર્સે કિઆરાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. 

સિદ્ધાર્થ-કિઆરાની રિસેપ્શન પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં સુપરસ્ટાર અજય દેવગન, કાજોલ, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત, દિશા પટની, કરીના કપૂર જેવા ફિલ્મ કલાકારોના નામ સામેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget