Lata Mangeshkar Passes Away: લત્તા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનો માહોલ, PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Lata Mangeshkar Death:સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા

Background
સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. , બહેન આશા પણ હોસ્પિટલ પહોંચી હતી.
સ્વરા કોકિલા લત્તામંગેશકર આજે દુનિયાને અલવિદા કહી ગયા. ગઇકાલે તેમની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્વરા કોકિલા લતા મંગેશકરની હાલતમાં એક સમયે સુધાર આવ્યો હતો. જો બાદ અત્યંત નાજુક બની ગઈ હતી. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ લતાજીને આપી શ્રદ્ધાંજલિ
Received the sad news of Lata Mangeshkar ji’s demise. She remained the most beloved voice of India for many decades.
— Rahul Gandhi (@RahulGandhi) February 6, 2022
Her golden voice is immortal and will continue to echo in the hearts of her fans.
My condolences to her family, friends and fans. pic.twitter.com/Oi6Wb2134M
ડોક્ટર કુમાર વિશ્વાસે લતાજીને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
“स्वरलोक” की माँ “सुरलोक” की महायात्रा के लिए प्रस्थान कर गईं।हमारी मंगल-ध्वनियों,हमारी भाव-गंगोत्री को गीत करने वाला कंठ,परम विश्रांति की गोद में सो गया।सरस्वती माँ की आवाज़ अपनी पुण्य-काया को त्यागकर,परमसत्ता के धाम चली गई।स्वरों की ममतामयी माँ तुम हमारे लोककंठ में थीं,हो रहोगी pic.twitter.com/h4LwYyQsY4
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) February 6, 2022





















