શોધખોળ કરો

લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો?

ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે

મુંબઇઃ બૉલીવુડના ટૉચના ગાયક તરીકે જાણીતા આદિત્ય નારાયણે એક મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ લૉકડાઉનમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હોવાનુ કબુલ્યુ છે, તેને કહ્યું કે, તેની પાસે કામ નથી અને આ કારણે તે ગુજરાન ચલાવતા ચલાવતા બેન્ક બેલેન્સ પણ ખતમ થઇ ગયુ છે. આદિત્ય નારાયણે લોકડાઉનમાં બેરોજગાર હોવાથી બેન્ક બેલેન્સ તળિયે ગઇ હોવાની વાત કરી હતી. ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે. આ અંગે ખુદ પિતા અને પુત્ર બન્નેએ ખુલાસો કર્યો છે. આદિત્યએ એ વાત સ્વીકારી હતી કે પોતે દેવાળિયો થઇ ગયો છે, જોકે, તેને મજાકમાં કરી હોવાનુ કહ્યું હતુ, બાદમાં તેણે કહેલી વાત આ રીતે ચારેકોર પ્રસરી જશે. તેણે કહ્યું હતું કે આ સમાચારથી મને કેટલાય ફોન મદદ માટેના પણ આવ્યા હતા. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મેં ફક્ત આ મજાકમાં જ કહ્યું છે તેને ગંભીરતાથી લેશો નહીં. લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો? ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દેવાળિયો થઇ ગયો છે તે સમાચાર મળતાં જ મને બહુ હસવું આવ્યું હતું. આદિત્ય આપણા દેશનો એક ટોપ એન્કર છે તો પછી તેને પૈસીની કમી કઇ રીતે થઇ શકે. ઉદિતે વધુમાં જણાવ્યું હતું કે, આદિત્યની વાતનો કદાચ અનર્થ થયો હશે. જો એવું થાય તો પણ તેનો પિતા હજી જીવતો છે. મેં મહેનત કરીને જે કમાયું છે તે પણ આદિત્યનું જ છે. આદિત્યના લગ્ન થવાના છે અને આવા સમાચારથી તેની ભાવિ પત્ની અને તેના પરિવાર પર ખરાબ અસર પડી શકે એમ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
CR Patil: સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ
Rajdhani Train Fire: દિલ્હી-ત્રિવેન્દ્રમ રાજધાનીના AC કોચમાં લાગી ભીષણ આગ લાગતા મચી અફરાતફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
UAE માં મોટા ડ્રોન હુમલા બાદ ફાટી નીકળી ભીષણ આગ, બરાકાહ પરમાણુ પ્લાન્ટને બનાવવામાં આવ્યો નિશાન
UAE માં મોટા ડ્રોન હુમલા બાદ ફાટી નીકળી ભીષણ આગ, બરાકાહ પરમાણુ પ્લાન્ટને બનાવવામાં આવ્યો નિશાન
Embed widget