શોધખોળ કરો

લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો?

ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે

મુંબઇઃ બૉલીવુડના ટૉચના ગાયક તરીકે જાણીતા આદિત્ય નારાયણે એક મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ લૉકડાઉનમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હોવાનુ કબુલ્યુ છે, તેને કહ્યું કે, તેની પાસે કામ નથી અને આ કારણે તે ગુજરાન ચલાવતા ચલાવતા બેન્ક બેલેન્સ પણ ખતમ થઇ ગયુ છે. આદિત્ય નારાયણે લોકડાઉનમાં બેરોજગાર હોવાથી બેન્ક બેલેન્સ તળિયે ગઇ હોવાની વાત કરી હતી. ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે. આ અંગે ખુદ પિતા અને પુત્ર બન્નેએ ખુલાસો કર્યો છે. આદિત્યએ એ વાત સ્વીકારી હતી કે પોતે દેવાળિયો થઇ ગયો છે, જોકે, તેને મજાકમાં કરી હોવાનુ કહ્યું હતુ, બાદમાં તેણે કહેલી વાત આ રીતે ચારેકોર પ્રસરી જશે. તેણે કહ્યું હતું કે આ સમાચારથી મને કેટલાય ફોન મદદ માટેના પણ આવ્યા હતા. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મેં ફક્ત આ મજાકમાં જ કહ્યું છે તેને ગંભીરતાથી લેશો નહીં. લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો? ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દેવાળિયો થઇ ગયો છે તે સમાચાર મળતાં જ મને બહુ હસવું આવ્યું હતું. આદિત્ય આપણા દેશનો એક ટોપ એન્કર છે તો પછી તેને પૈસીની કમી કઇ રીતે થઇ શકે. ઉદિતે વધુમાં જણાવ્યું હતું કે, આદિત્યની વાતનો કદાચ અનર્થ થયો હશે. જો એવું થાય તો પણ તેનો પિતા હજી જીવતો છે. મેં મહેનત કરીને જે કમાયું છે તે પણ આદિત્યનું જ છે. આદિત્યના લગ્ન થવાના છે અને આવા સમાચારથી તેની ભાવિ પત્ની અને તેના પરિવાર પર ખરાબ અસર પડી શકે એમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget