શોધખોળ કરો

લૉકડાઉનના મુશ્કેલ સમયમાં આ કંપની પોતાના દરેક કર્મચારીને આપશે બોનસ, જાણો વિગતે

કોરોના અને લૉકડાઉનના ધ્યાનમાં રાખનીને બૉલીવુડના પ્રૉડક્શન હાઉસ 'નડિયાદવાળા ગ્રેન્ડસન એન્ટરટેઇન્ટમેન્ટ' અને 'નડિયાદવાળા ગ્રેન્ડસન ફાઉન્ડેશન'ના માલિક સાજિદ નડિયાદવાળાએ પોતાના 400 કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે

મુંબઇઃ કોરોનાના કારણે હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે, 21 દિવસના લૉકડાઉનના કારણે મોટાભાગના ધંધા-રોજગાર અને ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે, મોટાભાગના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, ત્યારે આવા સમયે બૉલીવુડમાં સાજિદ નડિયાદવાળાએ પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત છે કે, હાલના સમયમાં મોટાભાગના કંપનીઓ લૉકડાઉનના કારણે પોતાના કર્મચારીઓના ઇન્ક્રિમેન્ટ અને સેલેરીને લઇને બહાનુ બનાવી રહી છે. ત્યારે સાજિદ નડિયાદવાળાએ પોતાના 400થી વધુ કર્મચારીઓે આવા મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો નિર્ણય કર્યો છે. લૉકડાઉનના મુશ્કેલ સમયમાં આ કંપની પોતાના દરેક કર્મચારીને આપશે બોનસ, જાણો વિગતે કોરોના અને લૉકડાઉનના ધ્યાનમાં રાખનીને બૉલીવુડના પ્રૉડક્શન હાઉસ 'નડિયાદવાળા ગ્રેન્ડસન એન્ટરટેઇન્ટમેન્ટ' અને 'નડિયાદવાળા ગ્રેન્ડસન ફાઉન્ડેશન'ના માલિક સાજિદ નડિયાદવાળાએ પોતાના 400 કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે, તેમને કર્મચારીઓને બોનસ આપવાની સાથે સાથે પીએમ કેયર્સ અને મુખ્યમંત્રી કેયર્સમાં પણ દાન આપવાનુ નક્કી કર્યુ છે.
કંપની તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, અમે ઇચ્છીએ છીએ કે અમારા 400થી વધુ કર્મચારીઓના પરિવાર તથા રોજિંદા મજૂરો પણ આ કોશિશોમાં પોતાના થોડુ યોગદાન આપે. આ માટે અમે દરેક કર્મચારીઓના હાથને મજબૂત કરવા માટે બોનસ આપવાની જાહેરાત કરી છે. જેથી તે પોતાની ઇચ્છીત જગ્યાએ પર યોગદાન આપી શકે, આ રીતે તે માનવતા અને દેશ માટે સેવા કરી શકશે. લૉકડાઉનના મુશ્કેલ સમયમાં આ કંપની પોતાના દરેક કર્મચારીને આપશે બોનસ, જાણો વિગતે તેમને કહ્યું કે અમને જણાવતા ખુબ આનંદ થાય છે કે, અમારા નડિયાદવાળા ગ્રાન્ડસેન એન્ટરટેઇન્ટમેન્ટના દરેક કર્મચારીએ પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપવાનો સંકલ્પ લીધો છે. ઉલ્લેખનીય છે કે, સાજિદ નડિયાદવાળાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ બાગી-3ર હતી, આ ફિલ્મને કૉવિડ-19નો માર પડ્યો હતો, અને લગભગ 30 કરોડ રૂપિયાની ખોટ આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget