શોધખોળ કરો

એરપોર્ટ પર Malaika Aroraએ દીકરા અરહાનને લગાવ્યો ગળે, દૂર ઉભેલો જોવા મળ્યો Arbaaz Khan, જુઓ વીડિયો

Malaika Arora: મલાઈકા અરોરા અને તેનો પૂર્વ પતિ ગત રોજ તેમના પુત્ર અરહાન ખાનને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા. આ દરમિયાન મલાઈકા થોડી ઈમોશનલ જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Malaika Arora Arbaaz Khan:  મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અલગ થઈ ગયા છે પરંતુ તેઓ સહ-પેરેન્ટિંગ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. બંને હંમેશા એરપોર્ટ પર તેમના પુત્ર અરહાન ખાનને ડ્રોપ કરવા અથવા રિસીવ કરવા આવે છે. અને ફરી એકવાર મલાઈકા અને તેના પૂર્વ પતિ અરબાઝ ખાન પુત્ર અરહાન સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને અરહાનને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યા હતા. 20 વર્ષનો અરહાન અમેરિકામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

એરપોર્ટ પર પુત્રને ડ્રોપ કરવા આવેલી મલાઈકા થઈ ભાવુક

આ દરમિયાન બંને અરહાનને ગળે લગાવતા જોવા મળ્યા હતા.  જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર પુત્રને ડ્રોપ કરવા આવેલી મલાઈકા ચેક્ડ કો-ઓર્ડ સેટ અને સફેદ સ્નીકર્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અરહાનને બાય કહેતી વખતે મલાઈકા ઈમોશનલ પણ જોવા મળી હતી.જે પછી અરબાઝે પણ મલાઈકાને ગળે લગાવી હતી. બાદમાં બંને પોતપોતાની ગાડી તરફ ગયા હતા.

મલાઈકાએ અરબાઝને પ્રપોઝ કર્યું હતું

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના રિયાલિટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકાના પહેલા એપિસોડમાં બોલિવૂડ દિવાએ અરબાઝ ખાન સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મલાઈકાએ કહ્યું, 'મેં અરબાઝને પ્રપોઝ કર્યું હતું. કોઈ જાણતું નથી. અરબાઝે મને પ્રપોઝ કર્યું ન હતું. મે અરબાઝને કહ્યું હતું કે હું લગ્ન કરવા માંગુ છું શું તમે તૈયાર છો ત્યારે અરબાઝે ખૂબ જ પ્રેમથી કહેલું કે 'તમે દિવસ અને સ્થળ પસંદ કરો.'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અરબાઝે હંમેશા મલાઈકાને મુશ્કેલ સમયમાં આપ્યો છે સાથ

મલાઈકા અરોરાએ કહ્યું હતું કે અરબાઝ ખાન એક અદ્ભુત વ્યક્તિ છે અને એમ પણ કહ્યું હતું કે તેમના છૂટાછેડા થયા હોવા છતાં તે તેના મુશ્કેલ સમયમાં હંમેશા તેની સાથે રહ્યો છે. મલાઈકાએ તે સમયને યાદ કર્યો જ્યારે તેનો અકસ્માત થયો હતો અને તેની સર્જરી થઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે અરબાઝ તે પ્રથમ લોકોમાંથી એક હતો જે તેને હોસ્પિટલમાં મળ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

મલાઈકા અને અરબાઝના લગ્ન કેમ તૂટ્યા?

મલાઈકાએ ફરાહ ખાનને કહ્યું, “હું ઘણી નાની હતી. હું પણ બદલાઈ ગઇ. મને જીવનમાં અલગ વસ્તુઓ જોઈતી હતી.હકીકતમાં મને લાગે છે કે હવે આપણે સારા છીએ. મલાઈકાએ કહ્યું કે દબંગની રિલીઝ સુધી તેમની વચ્ચે વસ્તુઓ સારી હતી. પરંતુ તે પછી તેઓ ખૂબ ચીડચિડા બની ગયા હતા. અને તે પછી અમે હંમેશા માટે અલગ થઈ ગયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget