શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત-નેપાલ બોર્ડર વિવાદમાં આ અભિનેત્રીએ નેપાલના નક્શાનુ કર્યુ સમર્થન, જાણો વિગતે
મનિષા કોઇરાલાએ નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીના ટ્વીટ પર જવાબ આપ્યો છે, આ જવાબમાં તેને નેપાલની સરકારને ધન્યવાદ સાથે કહ્યું કે, ભારત, નેપાલ અને ચીન ત્રણે મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતચીતની આશા રાખુ છું
![ભારત-નેપાલ બોર્ડર વિવાદમાં આ અભિનેત્રીએ નેપાલના નક્શાનુ કર્યુ સમર્થન, જાણો વિગતે manisha koirala on nepal map amid indo nepal border dispute ભારત-નેપાલ બોર્ડર વિવાદમાં આ અભિનેત્રીએ નેપાલના નક્શાનુ કર્યુ સમર્થન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/20190758/nepal-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને નેપાલની વચ્ચે બોર્ડરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, વળી આ વિવાદમાં નેપાસ સાથે સંબંધ રાખનારી બૉલીવુડ એક્ટ્રેસ મનિષા કોઇરાલાની પણ એન્ટ્રી થઇ ગઇ છે. મનિષાએ નેપાલ દ્વારા કાલાપાની અને લિપુલેખને પોતાના નક્શામાં સામેલ કરવાનુ સમર્થન કર્યુ છે.
મનિષા કોઇરાલાએ નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીના ટ્વીટ પર જવાબ આપ્યો છે, આ જવાબમાં તેને નેપાલની સરકારને ધન્યવાદ સાથે કહ્યું કે, ભારત, નેપાલ અને ચીન ત્રણે મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતચીતની આશા રાખુ છું.
નેપાલના વિદેશમંત્રીએ કર્યુ હતુ ટ્વીટ
આ પહેલા નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્વાવલીએ ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેમને કહ્યું હતુ કે મંત્રી પરિષદે પોતાના 7 પ્રાંતો, 77 જિલ્લા અને 753 સ્થાનિક પ્રશાસનિક પ્રભાગોને બતાવતા દેશનો એક નવો નક્શો પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.
આમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પણ સામેલ છે. પ્રદીપે એ પણ કહ્યું કે સત્તાવાર નક્શો જલ્દી જ દેશની જમીન પ્રબંધન મંત્રાલય પ્રકાશિત કરશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)