શોધખોળ કરો

મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી અભિનેતાને મળી રજા  

મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Mithun Chakraborty Health Update: મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ અભિનેતાને ફોન કરીને તેની ખબર પૂછી હતી અને તેમને ઠપકો આપ્યો હતો

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિથુનને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ અભિનેતાએ પોતે કન્ફર્મ કર્યું છે કે તે હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરશે. તેણે કહ્યું- 'ખરેખર કોઈ સમસ્યા નથી, હું બિલકુલ ઠીક છું. મારે મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું જલ્દી કામ શરૂ કરી શકું છું, કદાચ આવતીકાલથી.

લોકોને આહારનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે

મિથુન ચક્રવર્તીએ લોકોને તેમના આહારનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. IANS અનુસાર, મિથુને કહ્યું, 'હું  ખૂબ જ ખરાબ રીતે ખાઉં છું, તેથી જ મને સજા મળી છે. દરેકને મારી સલાહ છે કે તમે તમારા ખાવા પર નિયંત્રણ રાખો. જે લોકોને ડાયાબિટીસ છે તેમને એવી ગેરસમજ ન હોવી જોઈએ કે મીઠાઈ ખાવાથી કોઈ ફરક નહીં પડે. તમારા આહાર પર નિયંત્રણ રાખો.

પીએમ મોદીએ ફોન કરીને ઠપકો આપ્યો હતો

મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. પીએમ મોદીએ તેમની તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. 

મિથુન ચૂંટણી પ્રચારનો હિસ્સો બની શકે છે

મિથુને આગળ કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટનુ ધ્યાન કોણ રાખશે ? હું કરીશ. હું ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો રહીશ.  જો કહેવામાં  આવશે તો હું ચૂંટણી પ્રચાર માટે અન્ય રાજ્યોમાં પણ જઈશ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરું છું. ભાજપ માટે  ચરમ પર પહોંચવાનો સમય આવી ગયો છે. 

રિપોર્ટ અનુસાર મિથુન ચક્રવર્તીની તબીયતમાં હવે પહેલા કરતા ઘણો સુધાર છે. તેમની હેલ્થમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર મિથુનની તબીયત હાલ સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget