શોધખોળ કરો

મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી અભિનેતાને મળી રજા  

મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Mithun Chakraborty Health Update: મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ અભિનેતાને ફોન કરીને તેની ખબર પૂછી હતી અને તેમને ઠપકો આપ્યો હતો

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિથુનને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ અભિનેતાએ પોતે કન્ફર્મ કર્યું છે કે તે હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરશે. તેણે કહ્યું- 'ખરેખર કોઈ સમસ્યા નથી, હું બિલકુલ ઠીક છું. મારે મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું જલ્દી કામ શરૂ કરી શકું છું, કદાચ આવતીકાલથી.

લોકોને આહારનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે

મિથુન ચક્રવર્તીએ લોકોને તેમના આહારનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. IANS અનુસાર, મિથુને કહ્યું, 'હું  ખૂબ જ ખરાબ રીતે ખાઉં છું, તેથી જ મને સજા મળી છે. દરેકને મારી સલાહ છે કે તમે તમારા ખાવા પર નિયંત્રણ રાખો. જે લોકોને ડાયાબિટીસ છે તેમને એવી ગેરસમજ ન હોવી જોઈએ કે મીઠાઈ ખાવાથી કોઈ ફરક નહીં પડે. તમારા આહાર પર નિયંત્રણ રાખો.

પીએમ મોદીએ ફોન કરીને ઠપકો આપ્યો હતો

મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. પીએમ મોદીએ તેમની તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. 

મિથુન ચૂંટણી પ્રચારનો હિસ્સો બની શકે છે

મિથુને આગળ કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટનુ ધ્યાન કોણ રાખશે ? હું કરીશ. હું ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો રહીશ.  જો કહેવામાં  આવશે તો હું ચૂંટણી પ્રચાર માટે અન્ય રાજ્યોમાં પણ જઈશ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરું છું. ભાજપ માટે  ચરમ પર પહોંચવાનો સમય આવી ગયો છે. 

રિપોર્ટ અનુસાર મિથુન ચક્રવર્તીની તબીયતમાં હવે પહેલા કરતા ઘણો સુધાર છે. તેમની હેલ્થમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર મિથુનની તબીયત હાલ સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget