શોધખોળ કરો

મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી અભિનેતાને મળી રજા  

મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Mithun Chakraborty Health Update: મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ અભિનેતાને ફોન કરીને તેની ખબર પૂછી હતી અને તેમને ઠપકો આપ્યો હતો

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિથુનને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ અભિનેતાએ પોતે કન્ફર્મ કર્યું છે કે તે હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરશે. તેણે કહ્યું- 'ખરેખર કોઈ સમસ્યા નથી, હું બિલકુલ ઠીક છું. મારે મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું જલ્દી કામ શરૂ કરી શકું છું, કદાચ આવતીકાલથી.

લોકોને આહારનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે

મિથુન ચક્રવર્તીએ લોકોને તેમના આહારનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. IANS અનુસાર, મિથુને કહ્યું, 'હું  ખૂબ જ ખરાબ રીતે ખાઉં છું, તેથી જ મને સજા મળી છે. દરેકને મારી સલાહ છે કે તમે તમારા ખાવા પર નિયંત્રણ રાખો. જે લોકોને ડાયાબિટીસ છે તેમને એવી ગેરસમજ ન હોવી જોઈએ કે મીઠાઈ ખાવાથી કોઈ ફરક નહીં પડે. તમારા આહાર પર નિયંત્રણ રાખો.

પીએમ મોદીએ ફોન કરીને ઠપકો આપ્યો હતો

મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. પીએમ મોદીએ તેમની તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. 

મિથુન ચૂંટણી પ્રચારનો હિસ્સો બની શકે છે

મિથુને આગળ કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટનુ ધ્યાન કોણ રાખશે ? હું કરીશ. હું ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો રહીશ.  જો કહેવામાં  આવશે તો હું ચૂંટણી પ્રચાર માટે અન્ય રાજ્યોમાં પણ જઈશ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરું છું. ભાજપ માટે  ચરમ પર પહોંચવાનો સમય આવી ગયો છે. 

રિપોર્ટ અનુસાર મિથુન ચક્રવર્તીની તબીયતમાં હવે પહેલા કરતા ઘણો સુધાર છે. તેમની હેલ્થમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર મિથુનની તબીયત હાલ સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાંAhmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
LRD અને PSIની ભરતીને લઈને હસમુખ પટેલે જાણો શું કરી સ્પષ્ટતા
Embed widget