શોધખોળ કરો

Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિઝ પહોંચી કોર્ટ, 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જામીન પર થશે નિર્ણય

Sukesh Chandrasekhar Case: સુકેશ ચંદ્રશેખર કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડિઝ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે. જેકલીન ફર્નાન્ડિઝની રેગ્યુલર જામીન પર 12 ડિસેમ્બરે દિલ્હી કોર્ટમાં સુનાવણી થશે.

Jacqueline Fernandez Money Laundering Case: બોલિવૂડ સુપરસ્ટાર જેકલીન ફર્નાન્ડીઝનું નામ 200 કરોડના મની લોન્ડરિંગ કેસને લઈને ખૂબ ચર્ચામાં છે. સોમવારે એટલે કે 12 ડિસેમ્બરે જેકલીન ફર્નાન્ડિસ વહેલી સવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગઈ છે. આ દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટ જેકલીનના રેગ્યુલર જામીન અને અભિનેત્રી વિરુદ્ધ આરોપો અંગે સુનાવણી હાથ ધરશે.

જેકલીનના જામીન અંગે કોર્ટ નિર્ણય કરશે

સુકેશ ચંદ્રશેખર કેસના કારણે જેકલીનનું નામ પાછલા વર્ષોમાં ઘણું ખરાબ થયું છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝની વચગાળાના જામીન 10 નવેમ્બરના રોજ પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં સોમવારે થનારી સુનાવણીમાં જેકલીનના નિયમિત જામીન પર નિર્ણય લેવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર જેકલીન ફર્નાન્ડિઝ સવારે 10 વાગ્યે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી છે. પટિયાલા હાઉસ કોર્ટ સુકેશ ચંદ્રશેખરના કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં સહ-આરોપી જેકલીન ફર્નાન્ડિઝ સામે આરોપો અંગે સુનાવણી હાથ ધરશે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખરનું નામ જોડાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી ગઈ છે.

15 નવેમ્બરે જામીન મળ્યા

નોંધનીય છે કે ગયા મહિને 15 નવેમ્બરે કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ સાથે રેગ્યુલર જામીન આપ્યા હતા. જો કે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી નહોતી. જેથી કારણોસર જામીન આપવાનો કેસ કરવામાં આવે છે. 24 નવેમ્બરના રોજ આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જેકલીન ફર્નાન્ડિઝના ભાવિ પર ચુકાદો સંભળાવવા માટે 12 ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો.

જેકલીન પર શું છે આરોપ?
જેકલીન ફર્નાન્ડિસ પર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. અભિનેત્રી પર છેતરાયેલી રકમનો ફાયદો ઉઠાવવાનો આરોપ છે. EDએ આ કેસમાં જેકલીનને આરોપી બનાવી છે. બીજી તરફ જેકલીનનું કહેવું છે કે તે પોતે પણ આ મામલે પીડિતા છે. એવા અહેવાલો છે કે જેકલીન અને સુકેશ રિલેશનશિપમાં હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા. જેકલીનને ખુશ કરવા સુકેશ તેને મોંઘીદાટ ભેટો આપતો હતો. જેકલીન સુકેશ સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી. થોડા દિવસો પહેલા સુકેશે જેકલીન નિર્દોષ છે તેવો જેલમાંથી પત્ર લખ્યો હતો. સુકેશે લખ્યું કે જેકલીન માત્ર તેની પાસેથી પ્રેમ ઇચ્છતી હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓએ જેકલીનને પીએમએલએ હેઠળ દોષી ઠેરવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget