શોધખોળ કરો

OMG 2 : અક્ષયને વધુ એક ફટકો, ફિલ્મ OMG-2 પર સેંસર બોર્ડે લગાવ્યો પ્રતિબંધ

ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. સમાચાર અનુસાર, સેન્સર બોર્ડે આ ફિલ્મની રિલીઝ માટે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો છે.

OMG 2 Banned By Censor Board : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ખરેખર સાડસાતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ હવે તેની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 (OMG 2) વિવાદમાં સપડાઈ છે. અક્ષયની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તેના એક મહિના પહેલા એટલે કે 11 જુલાઈના રોજ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થયુ હતું . પરંતુ હવે આ ફિલ્મ પર સેંસર બોર્ડે હથોડો ઝીંક્યો છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દેતા ફિલ્મની રીલીઝ અટકી પડી છે.

ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. સમાચાર અનુસાર, સેન્સર બોર્ડે આ ફિલ્મની રિલીઝ માટે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે.

જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તે પહેલા સેન્સર બોર્ડ તે ફિલ્મ જુએ છે. ત્યાર બાદ તેની સમીક્ષા કરે છે અને પછી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી નથી.

ફિલ્મ સમીક્ષા સમિતિને મોકલી

સેન્સર બોર્ડે આ ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલી આપીએ છે. હવે તેમાં કોઈ ફેરફાર થશે કે કેમ, ફિલ્મના સીન પર કોઈ કાતર રહેશે કે કેમ, રિવ્યુ કમિટી આ અંગે અંતિમ નિર્ણય લેશે. સેન્સર બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેને ફિલ્મ પર પ્રતિબંધ ન કહી શકાય. કારણ કે સમીક્ષા સમિતિ પહેલા ફિલ્મ જોશે અને પછી નિર્ણય લેશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ઉલ્લેખનીય છે કે, OMG 2 2012માં આવેલી ફિલ્મ ઓહ માય ગોડની સિક્વલ છે. તે ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. જ્યારે લગભગ 11 વર્ષ પછી અક્ષય તે ફિલ્મનો બીજો ભાગ લઈને આવી રહ્યો છે. પહેલા ભાગમાં અક્ષયે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને બીજા ભાગમાં શંકર ભગવાનના પાત્રમાં જોવા મળશે.

ટીઝરમાં અક્ષય ભગવાન શંકરના રોલમાં જોવા મળ્યો હતો

મેકર્સ દ્વારા મંગળવારે રિલીઝ કરવામાં આવેલા ટીઝર વીડિયોમાં અક્ષય શંકર ભગવાનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અક્ષયની સાથે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને અભિનેત્રી યામી ગૌતમ પણ છે. પહેલા ભાગમાં પંકજ ત્રિપાઠીની જગ્યાએ પરેશ રાવલ જોવા મળ્યો હતો. ટીઝરને જોઈને લાગે છે કે આ સિક્વલ 2012ની OMG કરતાં થોડી અલગ હશે. પરેશ રાવલે એક એવા માણસનું પાત્ર ભજવ્યું જે ભગવાનમાં માનતો નથી. પરંતુ અહીં પંકજ ત્રિપાઠી ઉપરોક્તમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget