શોધખોળ કરો

Shah Rukh Khan ની 'પઠાણ' વિવાદમાં સાંસદ નવનીત રાણાની એન્ટ્રી, બોલી- 'અમે પણ પોઝિટિવ છીએ પરંતુ....'

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે.

Pathaan Besharam Rang Controversy: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે. આ મામલે શાહરૂખ ખાને ગુરુવારે કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "દુનિયા સામાન્ય થઈ ગઈ છે". અમે બધા ખુશ છીએ. હું સૌથી ખુશ છું અને મને આ કહેવામાં કોઈ વાંધો નથી કે દુનિયા ગમે તે કરે, હું, તમે અને બધા જે પણ પોઝિટિવ લોકો છે, તે બધા જીવંત છે.'

શાહરૂખના નિવેદન પર સાંસદે પ્રતિક્રિયા આપી હતી

શાહરૂખ ખાનના આ નિવેદન પર હવે બીજેપીના અમરાવતી સાંસદ નવનીત રાણાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "અમે પણ સકારાત્મક છીએ." જો કોઈ બાબતથી દેશને ઠેસ પહોંચી હોય તો તેના માટે સેન્સર બોર્ડ છે. ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ, સેન્સર બોર્ડે સારું કામ કરવું જોઈએ. 

સેન્સર બોર્ડે એડિટ કરવું જોઈએ

ANI સાથે વાત કરતા નવનીત રાણાએ કહ્યું, "જો કોઈ સમસ્યા હોય અને તે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડે, તો સેન્સર બોર્ડે તેને એડિટ કરીને રિલીઝ કરવું જોઈએ". આ પછી નવનીતે શાહરૂખના સકારાત્મક નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી.


બહિષ્કાર ન કરવો જોઈએ

નવનીત રાણાએ કહ્યું, 'અમે પણ ખૂબ જ પોઝિટિવ છીએ, પરંતુ મને લાગે છે કે જો અમારી લાગણીઓ અને વસ્તુઓ સાથે રમવામાં આવે તો તેના માટે સેન્સર બોર્ડ છે અને તેણે તેમનું કામ કરવું જોઈએ. અમે પણ ખૂબ જ પોઝિટિવ છીએ. આપણા દેશના તમામ સ્ટાર્સનો બહિષ્કાર ન કરવો જોઈએ. તેઓ આપણા દેશને આર્થિક રીતે મદદ કરે છે'.

પઠાણને આ દિવસે રિલીઝ કરવામાં આવશે

જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની 'પઠાણ' હિન્દી સિવાય 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. રિપોર્ટ અનુસાર 'પઠાણ'નું બજેટ 250 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા સિવાય જોન અબ્રાહમ પણ જોવા મળશે. શાહરુખ ખાનના ચાહકો ખૂબ જ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.