શોધખોળ કરો

Ranbir-Alia Wedding: 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાશે આલિયા-રણબીર, રિદ્ધિમા કપૂરે કર્યું કન્ફર્મ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે.

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. 14 એપ્રિલે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી. રિદ્ધિમાએ  કહ્યું કે આલિયા અને રણબીર 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી પાપારાઝી સાથે વાતચીત કરી જણાવ્યં હતું કે તેઓ 14 એપ્રિલે લગ્ન કરવાના છે. નીતુ કપૂરે કહ્યું કે 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે.

નીતુ કપૂરને આલિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું તે શ્રેષ્ઠ છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે. નીતુ કપૂર બાદ રિદ્ધિમાએ કહ્યું કે આલિયા ખૂબ જ ક્યૂટ છે. તે ઢીંગલી જેવી છે.

નોંધનીય છે કે બંન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે આલિયા અને રણબીર પ્રથમવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં ટિપ્પરવાને સર્જ્યો અકસ્માત, મહિલાનું મોત
Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
US Tariff On India : આજથી ભારત પર અમેરિકાનો 25 ટકાર ટેરિફ લાગુ, વધુ 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
US Tariff On India : અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો પલટવાર, નામ લીધા વગર ટ્રમ્પને આપ્યો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
છવાઈ ગઈ સ્મૃતિ ઈરાની! 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' બન્યો નંબર 1 શો, 'તારક મહેતા' સહિતના શોની TRP ઘટી
છવાઈ ગઈ સ્મૃતિ ઈરાની! 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' બન્યો નંબર 1 શો, 'તારક મહેતા' સહિતના શોની TRP ઘટી
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
Raksha Bandhan 2025:  રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Embed widget