શોધખોળ કરો

Ranbir Kapoor-Alia Bhatt Wedding: સાત ફેરા પહેલા દુલ્હા-દુલ્હન કરશે આ કામ, લગ્નના દિવસને બનાવશે ખાસ!

Alia Bhatt Ranbir Kapoor Wedding:  એ વાત લગભગ કન્ફર્મ થઈ ગઈ છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ  લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. 

Alia Bhatt Ranbir Kapoor Wedding:  એ વાત લગભગ કન્ફર્મ થઈ ગઈ છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ  લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.  દુલ્હનના સ્વાગત માટે રણબીર કપૂરના ઘરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે.  ઘર પર લગ્નના પોશાક આવી રહ્યા છે, જ્યારે સંબંધીઓ આ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તે જ સમયે, બી-ટાઉનમાં થવા જઈ રહેલા આ લગ્નને લગતા ઘણા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે વધુ એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે.

રણબીર અને આલિયા બંને વેડિંગ ફંક્શનમાં ટ્વિસ્ટ આપવા માંગે છે. આ જ કારણ છે કે પંજાબી રીતે થનારા આ લગ્નમાં તે વધુ એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સાત ફેરા લીધા પહેલા, રણબીર અને આલિયા એકબીજાને ખાસ વાયદા કરશે.  જે તેઓ હંમેશા પાળી શકે અને તેમના લગ્ન જીવનને વધુ સારું બનાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પોતપોતાના વાયદા તૈયાર કર્યા છે.

14મી એપ્રિલે લગ્ન થશે

અત્યાર સુધી જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આલિયા અને રણબીર 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જો કે કપૂર અને ભટ્ટ પરિવારે લગ્નના સમાચાર પર મૌન સેવ્યું છે અને તેઓ તારીખની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ મીડિયામાં 14 એપ્રિલની તારીખ અંતિમ માનવામાં આવે છે. તારીખ સિવાય જે સમાચાર આવ્યા છે તે મુજબ લગ્ન આરકે હાઉસમાં થવાના છે. સાથે જ ક્રિષ્ના રાજ બંગલાને પણ સંપૂર્ણ સજાવવામાં આવ્યો  છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ લગ્નના દિવસે સબ્યસાચીના ડિઝાઈન કરેલા લહેંગા પહેરવા જઈ રહી છે, જ્યારે બાકીના ફંક્શનમાં તે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરશે. લગ્નના કાર્યક્રમો 13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલ સુધી ચાલશે. 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના લગ્ન વિશેના સમાચાર પર હજી સુધી કોઈ વાત નથી કરી છતાં પણ હાલ તેમના લગ્નની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આલિયા આમ તો તેના રણબીર કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરતી આવી છે. પરંતુ આલિયાએ લગ્નના સમાચાર અંગે તો મૌન જ ધારણ કર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget