શોધખોળ કરો

સુશાંત મામલે કેસ લડવા રિયાના વકીલે રિયા પાસે કેટલી લીધી છે ફી, આ મુદ્દે વકીલે ખુદ કર્યો મોટો ખુલાસો

રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂ દમિયાન કહ્યું કે, 10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક લેખના આધાર પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે, પરંતુ અમે 10 વર્ષ જુનો આર્ટિકલ કેમ જોઇ રહ્યાં છીએ? આ રીતે જોશો તો હાલમાં મારી ફી ક્યાંય વધારે હશે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને રોજ નવા નવો ખુલાસા થઇ રહ્યાં છે. સુશાંતનો કેસ બન્ને બાજુએ મોટા મોટા વકીલો સંભાળી રહ્યાં છે, સુશાંતના પિતાનો કેસ વકીલ વિકાસ સિંહ હેન્ડલ કરી રહ્યાં છે, તો સામે રિયાનો કેસ જાણીતા વકીલ સતિશ માનશિંદે લડી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા કેસની ફીને લઇને ચર્ચા ઉઠી હતી, હવે આ મામલે ખુદ રિયાના વકીલ સતિશ માનશિંદેએ ખુલાસો કરતા પોતાની ફી વિશે વાત કરી છે. રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂ દમિયાન કહ્યું કે, 10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક લેખના આધાર પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે, પરંતુ અમે 10 વર્ષ જુનો આર્ટિકલ કેમ જોઇ રહ્યાં છીએ? આ રીતે જોશો તો હાલમાં મારી ફી ક્યાંય વધારે હશે. સુશાંત મામલે કેસ લડવા રિયાના વકીલે રિયા પાસે કેટલી લીધી છે ફી, આ મુદ્દે વકીલે ખુદ કર્યો મોટો ખુલાસો સતિશે આગળ કહ્યું કે હું મારા ક્લાઇન્ટ પાસે જે કંઇપણ ફી લઉં તેનાથી કોઇને મતલબ ના હોવો જોઇએ. જો ઇન્કમ ટેક્સ વાળા મારી ફી જાણવા માંગશે તો હુ તેમને સારી રીતે બતાવીશ. હું એવી કોઇ ચર્ચા નથી કરવા માંગતો જે મારા અને મારા ક્લાઇન્ટ વચ્ચે એકદમ પર્સનલ હોય. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયા પર તેના વકીલને લઇને નિશાન સાધ્યુ હતુ. શ્વેતાએ ટ્વીટ કરીને લખ્યુ હતુ- તુ એ વાતને લઇને પરેશાનછે કે તુ 17000 રૂપિયા મહિનાનો મકાનનો હપ્તો કેવી રીતે ભરીશ, કૃપા કરીને મને એ બતાવ કે ભારતના સૌથી મોંઘા વકીલને હાયર કર્યા બાદ તુ તેમને પૈસા ક્યાંથી આપી રહી છુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget