શોધખોળ કરો

રમજાન પર સલમાનના આવવાની અફવા ઉડતા જ લૉકડાઉનમાં રસ્તાં પર એકઠી થઇ હજારોની ભીડ, જાણો વિગતે

પોલીસ અનુસાર, બુધવાર સાંથે અચાનક એક અફવા ઉડી કે સલમાન ખાન લોકોને રાહત સામગ્રી વહેંચવા માટે આવી રહ્યો છે, બસ આ વાત જંગલમાં આગની જેમ પ્રસરી અને ફેલાઇ ગઇ, અને તેના સેંકડો ઉત્સાહિત ફેન્સ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા

મુંબઇઃ રમજાન માસમાં સલમાન ખાનના બહાર આવવાની અફવાથી લોકોના ટોળા એકઠા થયાની ઘટના ઘટી હતી. ખરેખરમાં બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ઠાણે જિલ્લાના ભિવંડી શહેરમાં આવવાના છે તેવી અફવા ઉડ્યા બાદ શહેરમાં હજારો લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. ભિવંડીના ખાંડુપડા વિસ્તારમાં બુધવારે સાંજે આ ઘટના ઘટી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અલ્પસંખ્યકો રહે છે, અને હાલ રમજાન માસમાં તેમના રોજા પણ ચાલી રહ્યાં છે. પોલીસ અનુસાર, બુધવાર સાંથે અચાનક એક અફવા ઉડી કે સલમાન ખાન લોકોને રાહત સામગ્રી વહેંચવા માટે આવી રહ્યો છે, બસ આ વાત જંગલમાં આગની જેમ પ્રસરી અને ફેલાઇ ગઇ, અને તેના સેંકડો ઉત્સાહિત ફેન્સ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ લોકોની ભીડને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, તેમને કહ્યું અહીં કોઇ સેલિબ્રિટી આવવાનો નથી, અને લૉકડાઉન હોવાથી તરતજ બધા પોતાના ઘરે જતા રહો. છેવટે નિરાશ થયેલી ભીડ વિખેરાઇ ગઇ હતી. હાલ પોલીસ આ ખોટી અફવા ફેલાવનારાઓને શોધી રહી છે. રમજાન પર સલમાનના આવવાની અફવા ઉડતા જ લૉકડાઉનમાં રસ્તાં પર એકઠી થઇ હજારોની ભીડ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પોતાના પનવેલ ફાર્મ હાઉસથી પોતાના મુંબઇ બ્રાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના માતાપિતાને મળવા પહોંચ્યો હતો. જોકે આ મુસાફરી વખતે તેને તંત્ર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી લીધી હતી અને રાત પહેલા જ પરત ફાર્મહાઉસમાં પરત ફર્યો હતો. અભિનેતાના માતા-પિતા સલીમ અને સલમા ખાન પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે રહે છે. જ્યારે સલમાન ખાન માર્ચમાં લૉકડાઉન થયુ ત્યારથી જ પોતાના પનવલે ફાર્મહાઉસ પર રોકાયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget