શોધખોળ કરો

આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા બોલિવૂડની જાણીતી અભિનેત્રી હતી

બોલીવુડના છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા સિંહ બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ હતી અને સૈફ અલી ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો બીજી તરફ, અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી હતી પરંતુ બંનેએ કોઈપણ બાબતની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા હતા. પરંતુ 13 વર્ષ બાદ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા. એકવાર સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં તેના છૂટાછેડા વિશે વાત કરી હતી.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

જ્યારે સૈફ અલી ખાનને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તમે છૂટાછેડાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હતા. તમે બાળકોને આ વિશે કેવી રીતે કહ્યું? શું તે તમારા મનમાં બોજ હતો?' આના પર સૈફે કહ્યું, ખરેખર, આ સૌથી ભયાનક બાબત છે. આજે પણ હું ઈચ્છું છું કે બધું અલગ હોત. આ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ન હતું. અમૃતા સાથે અલગ થવું મારા માટે મુશ્કેલ નિર્ણય હતો. મેં એ સંબંધમાં શાંતિ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો.


આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને આગળ કહ્યું કે, લગ્ન સમયે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. મેં ક્યારેય અમૃતાથી અલગ થવાનું વિચાર્યું નહોતું. માતાપિતા બનવું એ એક મોટી જવાબદારી છે. બાળક ઘરની ખુશીઓથી અછુતુ રહે તે યોગ્ય નથી. તે સરળ ન હતું. પરંતુ ઘણી વખત તમારે ઘરની શાંતિ માટે આવા નિર્ણય લેવા પડે છે. હું સારા અને ઈબ્રાહિમ માટે સારું ઘર ઈચ્છતો હતો. તેથી જ મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget