શોધખોળ કરો

આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા બોલિવૂડની જાણીતી અભિનેત્રી હતી

બોલીવુડના છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા સિંહ બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ હતી અને સૈફ અલી ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો બીજી તરફ, અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી હતી પરંતુ બંનેએ કોઈપણ બાબતની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા હતા. પરંતુ 13 વર્ષ બાદ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા. એકવાર સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં તેના છૂટાછેડા વિશે વાત કરી હતી.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

જ્યારે સૈફ અલી ખાનને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તમે છૂટાછેડાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હતા. તમે બાળકોને આ વિશે કેવી રીતે કહ્યું? શું તે તમારા મનમાં બોજ હતો?' આના પર સૈફે કહ્યું, ખરેખર, આ સૌથી ભયાનક બાબત છે. આજે પણ હું ઈચ્છું છું કે બધું અલગ હોત. આ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ન હતું. અમૃતા સાથે અલગ થવું મારા માટે મુશ્કેલ નિર્ણય હતો. મેં એ સંબંધમાં શાંતિ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો.


આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને આગળ કહ્યું કે, લગ્ન સમયે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. મેં ક્યારેય અમૃતાથી અલગ થવાનું વિચાર્યું નહોતું. માતાપિતા બનવું એ એક મોટી જવાબદારી છે. બાળક ઘરની ખુશીઓથી અછુતુ રહે તે યોગ્ય નથી. તે સરળ ન હતું. પરંતુ ઘણી વખત તમારે ઘરની શાંતિ માટે આવા નિર્ણય લેવા પડે છે. હું સારા અને ઈબ્રાહિમ માટે સારું ઘર ઈચ્છતો હતો. તેથી જ મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget