શોધખોળ કરો

સુશાંત કેસમાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'સુસાઇડ નથી મર્ડર છે, ફાંસીથી પગ કેવી રીતે તુટે?'

સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા?

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ કેસને લઇને દરેક બાજુ ચર્ચા થઇ રહી છે. વળી દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે સુશાંતની બૉડીને હૉસ્પીટલ સુધી પહોંચાડનારા એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે કહ્યું કે, રાતના સમયે પૉસ્ટમૉર્મ રૂમમાં લાઇટ ડીમ રહે છે, અને દિવસના સમયે લાઇટ બરાબર હોય છે. મને નથી ખબર કે પૉસ્ટમૉર્મ રૂમમં અંદર શુ થયુ, પણ હુ એ જાણુ છુ કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત સુસાઇડ નહીં મર્ડર છે. સુત્રો અનુસાર, તાજેતરમાં જ AIIMSની ફૉરેન્સિક ટીમે સુશાંતના મોત મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. સુશાંતની વિસરા રિપોર્ટમાં કોઇ ઝેર સામે નથી આવ્યુ. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા સુશાંતના પિતા કેકે સિંહે દાવો કર્યો કર્યો હતો કે સુશાંતને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઝેર આપીને માર્યો છે. વળી, સીબીઆઇએ થોડાક સમય પહેલા ફૉરેન્સિક તપાસ માટે દિલ્હીની એઇમ્સ હૉસ્પીટલના ત્રણ સભ્યોની ડૉક્ટરોની એક સ્પેશ્યલ ટીમને મુંબઇ સુશાંતના ઘરે બોલાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget