શોધખોળ કરો

સુશાંત કેસમાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'સુસાઇડ નથી મર્ડર છે, ફાંસીથી પગ કેવી રીતે તુટે?'

સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા?

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ કેસને લઇને દરેક બાજુ ચર્ચા થઇ રહી છે. વળી દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે સુશાંતની બૉડીને હૉસ્પીટલ સુધી પહોંચાડનારા એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે કહ્યું કે, રાતના સમયે પૉસ્ટમૉર્મ રૂમમાં લાઇટ ડીમ રહે છે, અને દિવસના સમયે લાઇટ બરાબર હોય છે. મને નથી ખબર કે પૉસ્ટમૉર્મ રૂમમં અંદર શુ થયુ, પણ હુ એ જાણુ છુ કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત સુસાઇડ નહીં મર્ડર છે. સુત્રો અનુસાર, તાજેતરમાં જ AIIMSની ફૉરેન્સિક ટીમે સુશાંતના મોત મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. સુશાંતની વિસરા રિપોર્ટમાં કોઇ ઝેર સામે નથી આવ્યુ. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા સુશાંતના પિતા કેકે સિંહે દાવો કર્યો કર્યો હતો કે સુશાંતને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઝેર આપીને માર્યો છે. વળી, સીબીઆઇએ થોડાક સમય પહેલા ફૉરેન્સિક તપાસ માટે દિલ્હીની એઇમ્સ હૉસ્પીટલના ત્રણ સભ્યોની ડૉક્ટરોની એક સ્પેશ્યલ ટીમને મુંબઇ સુશાંતના ઘરે બોલાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget