શોધખોળ કરો

તારક મહેતા.......સીરિયલના ક્યા એક્ટર બિમાર થઈ જતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, જાણો શું છે બિમારી?

પ્રૉડક્શન હાઉસના નજીકના એક સુત્રે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા નટુકાકાને ગળામાં ગાંઠ ડિટેક્ટ થઇ હતી. ડૉક્ટરે જેના માટે સર્જરી કરાવવાનુ કહ્યું છે, તે જલ્દી ઠીક થઇને શૉમાં પરત ફરશે

નવી દિલ્હીઃ ટીવીનો સૌથી પૉપ્યુલર શૉ તારક મેહતાને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તારક મેહતા શૉમાં નટુકાકા તરીકે દેખાતા ઘનશ્યામ નાયકને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘનશ્યામ નાયકને ગળાની બિમારી લાગુ પડી છે, જેના કારણે હવે તેમની સર્જરી થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 76 વર્ષીય ઘનશ્યામ નાયક- નટુકાકાએ લૉકાડાઉ બાદ શૂટિંગ શરૂ નથી કર્યુ, છેલ્લા કેટલાક સમયથી શૉમાં નથી દેખાયા. ગળાના ગેલેન્ડમાં પ્રૉબ્લમ થતા, તેમની સર્જરી કરાવાશે. પ્રૉડક્શન હાઉસના નજીકના એક સુત્રે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા નટુકાકાને ગળામાં ગાંઠ ડિટેક્ટ થઇ હતી. ડૉક્ટરે જેના માટે સર્જરી કરાવવાનુ કહ્યું છે, તે જલ્દી ઠીક થઇને શૉમાં પરત ફરશે. નટુકાકા શૉમાં એક ખાસ ભૂમિકા નિભાવે છે અને ફેન્સ તેને ખુબ પસંદ પણ કરે છે. તારક મહેતા.......સીરિયલના ક્યા એક્ટર બિમાર થઈ જતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, જાણો શું છે બિમારી? સુત્રો અનુસાર, ઘનશ્યામ નાયકની મદદ માટે પ્રૉડક્શન હાઉસ સામે આવ્યુ છે. વળી, તાજેતરમાંજ બૉમ્બે હાઇકોર્ટે 65 વર્ષથી વધુની ઉંમરના એક્ટર્સને શૂટિંગ કરવાની અનુમતિ આપી દીધી હતી. ત્યારબાદ નટુકાકા આ સમાચારથી ઘણા ખુશ થયા હતા. તેમને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે હું બહુજ ખુશ છુ, આ મારા માટે નવો જન્મ જેવો છે, હું ખુશ છું કે અમે ફરીથી શૂટિંગ શરૂ કરી શકીશું. જો હાલ નહીં તો એક કે બે મહિના બાદ શૂટિંગ શરૂ કરી લઇશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
Embed widget