શોધખોળ કરો

Tunisha Sharma Suicide: મોતના 15 દિવસ પહેલા તુનિષાને પ્રેમમો મળ્યો હતો દગો! અભિનેત્રીની માતાએ કર્યા ઘણા ખુલાસા

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીઝાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે.

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીઝાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યાનો મામલો હાલ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી સેટ પર વોશરૂમમાં ગઈ હતી અને લાંબા સમય સુધી પાછી ફરી ન હતી. દરવાજો તોડતા મૃતદેહ અંદર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારથી  પોલીસ તપાસ ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.

પોલીસનો દાવો છે કે તુનિષા અને શીઝાન રિલેશનશિપમાં હતા. બંનેનું ભૂતકાળમાં બ્રેકઅપ થયું હતું, જે બાદ તુનિષા  હતાશા અને નિરાશામાં આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. તુનિષા આત્મહત્યા કેસમાં તેની માતાએ પણ અભિનેત્રીના બોયફ્રેન્ડ શીઝાન પર આરોપ લગાવ્યો છે. તેમજ તેણે સ્પષ્ટતા કરી છે કે 20 વર્ષીય અભિનેત્રી ગર્ભવતી નહોતી. 

તેમણે કહ્યું કે લદ્દાખ પ્રવાસ દરમિયાન બંનેની નિકટતા વધી હતી. આટલું જ નહીં, તુનિષા દર બીજા દિવસે શિઝાનના ઘરે જતી હતી. અભિનેત્રીની માતાના જણાવ્યા અનુસાર, શિઝાનના પરિવારના સભ્યો, માતા અને બહેન તેમના માટે ખાવા માટે કંઈક રાંધતા હતા. અભિનેત્રીની માતાએ જણાવ્યું કે, 15 દિવસ પહેલા તુનિષાને ખબર પડી કે શિઝાનના જીવનમાં કોઈ બીજું પણ છે જેના પછી તે તૂટી ગઈ. 16 ડિસેમ્બરે, તુનિષા સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને એન્જાઈટી એટેક આવ્યો હતો. ખરાબ તબિયતને કારણે અભિનેત્રીને બોરીવલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં અભિનેત્રી કહી રહી હતી કે 'તેણે મારી સાથે છેતરપિંડી કરી, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે, તેણે મારી સાથે ખોટું કર્યું છે'. 

ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે 'અલી બાબા દાસ્તાન એ કાબુલ' એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. આગામી 4 દિવસ એટલે કે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવશે. રવિવારે એસીપી ચંદ્રકાંત જાધવે તુનીષા શર્મા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મોતનું કારણ ફાંસી છે.

ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, 'પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ ફાંસીથી થયું હતું. લવ જેહાદ જેવી વાત હજુ સામે આવી નથી. શીઝાન અને તુનિષા રિલેશનશિપમાં હતા. બ્રેકઅપના કારણે તુનિષાએ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે. હાલ તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ સતત શીઝાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં રવિવારે પોલીસ શીઝાન મોહમ્મદ ખાનને લઈને મુંબઈની વસઈ કોર્ટમાં હાજર થઈ હતી. જ્યાં પોલીસ દ્વારા શીઝાનના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કારણ કે શીઝાન અત્યાર સુધી પોલીસ તપાસમાં વધુ સહકાર આપી રહ્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget