શોધખોળ કરો

દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રની તબિયત ગંભીર, વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા, ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. ગયા અઠવાડિયે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. ગયા અઠવાડિયે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા ઘણા દિવસોથી તેઓ ICU માં છે જેથી લોકો તેમને મળવા ન  પહોંચે.  જોકે, આજે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારના કેટલાક સભ્યોની અવરજવર વધી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે તેમની તબિયત વધુ ખરાબ થયા બાદ ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ટ્રીટમેન્ટનો રિસ્પોન્ડ આપી રહ્યા છે. જોકે, પરિવાર કે હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

હેમા માલિનીએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું

અગાઉ, 3 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ આપ્યા હતા. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી અને પાપારાઝીને પૂછ્યું હતું, "બધું બરાબર છે?" તેમણે  ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પણ અપડેટ આપ્યું હતું. જ્યારે પાપારાઝીએ તેમને પૂછ્યું કે ધર્મેન્દ્રની તબિયક કેવી છે, ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને કહ્યું હતું- "સારી છે."

આ વર્ષે આંખની સર્જરી કરવામાં આવી હતી

નોંધનીય છે કે ધર્મેન્દ્રની આ વર્ષે એપ્રિલમાં આંખની સર્જરી થઈ હતી. તેમની એક આંખમાં ઝાંખી દ્રષ્ટિ હતી, જેના કારણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. તેમણે મોતિયાની સર્જરી પણ કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ધર્મેન્દ્રએ પાપારાઝીને કહ્યું હતું કે, "મારામાં  ઘણી તાકાત છે. 

બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર વર્કફ્રન્ટ

89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર અભિનયમાં ખૂબ એક્ટિવ રહે છે. તેઓ છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ "તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા. તેઓ આગામી  ફિલ્મ "21 " માં જોવા મળશે. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનના દિકરીના દિકરા અગસ્ત્ય નંદા સાથે જોવા મળશે. આ ફિલ્મ 25  ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની પાસે "અપને 2" પણ પાઇપલાઇનમાં છે. 

ધર્મેન્દ્રએ તેમની કારકિર્દી દરમિયાન બલરાજ સાહની, રાજ કપૂર, સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે રણવીર સિંહ, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ જેવા આજની પેઢીના કલાકારો સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
Advertisement

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget