શોધખોળ કરો

Coronavirus in Mumbai: અમિતાભ બચ્ચનના ઘરમાં ફરી કોરોનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

મુંબઇ:ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

મુંબઈમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ-19એ હવે ફરી એકવાર બોલિવૂડના 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચનના ઘરે દસ્તક આપી છે. અમિતાભના ઘરનો એક સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ   પોઝિટિવ આવ્યો છે.

તેમના બ્લોગમાં અમિતાભ બચ્ચને આ મુદે ખુદ જાણકારી આપતા લખ્યું કે, ઘરમાં કોવિડની સામે ઝઝુમી રહ્યો છો.4 જાન્યુઆરીની રાત્રે તેમણે તેમના સ્ટાફ મેમ્બરને કોરોના થયાની જાણકારી આપી છે.

ઉલ્લેખનિય છે કે, 11 જુલાઇને અમિતાભ બચ્ચનને કોરોના થતાં તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચાર દિવસ બાદ તેમનો દીકરો અભિષેક બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા હતા ત્યારબાદ ઐશ્વર્યા અને આરાધ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બધા જને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચનેને એક મહિના સુધી કોરોનાના કારણે હોસ્પિટલમાં રહેલું પડ્યું હતું. જ્યારે અને પરિવારના સદસ્યોને થોડા દિવસમાં જ હોસ્પિટલથી ડિસચાર્જ કરી દેવાયા હતા.

અમિતાભની પ્રતિક્ષા અને જલસા બંગલાના સુરક્ષાકર્મીઓ, માળી અને ઘરમાં કામ કરતા અન્ય તમામ લોકો માટે રૂટિન કોરોના ચેક કરવામાં આવે છે. આમાંથી 31 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર BMC દ્વારા શેર કરવામાં આવ્યા છે. અમિતાભના બંને બંગલામાં એક માળી કામ કરે છે અને તેને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી પીડિત સ્ટાફ કર્મીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.જો કે હાલમાં, તેના સાથે  સંપર્કના આવેલા અમિતાભ અથવા પરિવારના કોઈપણ સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી. BMC દ્વારા બંને બંગલો પર સેનિટાઈઝેશન અને અન્ય પગલાં લેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget