શોધખોળ કરો

Coronavirus in Mumbai: અમિતાભ બચ્ચનના ઘરમાં ફરી કોરોનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

મુંબઇ:ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

મુંબઈમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ-19એ હવે ફરી એકવાર બોલિવૂડના 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચનના ઘરે દસ્તક આપી છે. અમિતાભના ઘરનો એક સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ   પોઝિટિવ આવ્યો છે.

તેમના બ્લોગમાં અમિતાભ બચ્ચને આ મુદે ખુદ જાણકારી આપતા લખ્યું કે, ઘરમાં કોવિડની સામે ઝઝુમી રહ્યો છો.4 જાન્યુઆરીની રાત્રે તેમણે તેમના સ્ટાફ મેમ્બરને કોરોના થયાની જાણકારી આપી છે.

ઉલ્લેખનિય છે કે, 11 જુલાઇને અમિતાભ બચ્ચનને કોરોના થતાં તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચાર દિવસ બાદ તેમનો દીકરો અભિષેક બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા હતા ત્યારબાદ ઐશ્વર્યા અને આરાધ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બધા જને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચનેને એક મહિના સુધી કોરોનાના કારણે હોસ્પિટલમાં રહેલું પડ્યું હતું. જ્યારે અને પરિવારના સદસ્યોને થોડા દિવસમાં જ હોસ્પિટલથી ડિસચાર્જ કરી દેવાયા હતા.

અમિતાભની પ્રતિક્ષા અને જલસા બંગલાના સુરક્ષાકર્મીઓ, માળી અને ઘરમાં કામ કરતા અન્ય તમામ લોકો માટે રૂટિન કોરોના ચેક કરવામાં આવે છે. આમાંથી 31 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર BMC દ્વારા શેર કરવામાં આવ્યા છે. અમિતાભના બંને બંગલામાં એક માળી કામ કરે છે અને તેને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી પીડિત સ્ટાફ કર્મીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.જો કે હાલમાં, તેના સાથે  સંપર્કના આવેલા અમિતાભ અથવા પરિવારના કોઈપણ સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી. BMC દ્વારા બંને બંગલો પર સેનિટાઈઝેશન અને અન્ય પગલાં લેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget