શોધખોળ કરો
‘પદ્માવતી’ વિવાદ પર દિપીકાએ તોડ્યું મૌન, કહ્યું- ‘ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે’
1/5

તેમણે કહ્યું, “અમારી જવાબદારી માત્ર સેંસરબોર્ડ પ્રત્યે છે અને મારું માનવું છે કે ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે.”
2/5

આ ફિલ્મમાં દીપીકા રાજપૂત રાણી પદ્માવતીની ભૂમિકામાં છે. દિપીકાને એક એવી તક મળી છે કે જે દરેક અભિનેત્રીના કારકિર્દીમાં નસીબ નથી હોતું. તેમણે કહ્યું, હું જશ્ન મનાવું છું.
Published at : 14 Nov 2017 05:24 PM (IST)
View More























