શોધખોળ કરો

Dilip Kumar Funeral: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક,રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય

આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

LIVE

Key Events
Dilip Kumar Funeral: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક,રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય

Background

બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા.

આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે.

19:04 PM (IST)  •  07 Jul 2021

દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક

દિલીપ કુમારને જુહુના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારને રાજકીય સન્માનસાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ  દરમિયાન તેમનો પરિવાર  જ નહીં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

15:46 PM (IST)  •  07 Jul 2021

મુંબઈ પોલીસે આખરી સલામી આપી

દિલીપ કુમારની અંતિમ યાત્રા શરૂ થઈ રહી છે. મુંબઈ પોલીસે આખરી સલામી આપી. રાજકીય સન્માન ( (ગાર્ડ ઓફ ઓનર) સાથે થશે અંતિમ વિદાય, થોડીવારમાં થશે અંતિમ વિદાય. તિરંગામાં લપેટાયો દિલીપ સાહેબનો પાર્થિવ દેહ.

14:48 PM (IST)  •  07 Jul 2021

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને શોક વ્યક્ત કર્યો

14:30 PM (IST)  •  07 Jul 2021

Dilip Kumar Death:દીલિપ કુમારનો એ વાયદો જે ક્યારેય પુરો ન થઇ શક્યો..

1966માં મધુબાલા બીમાર હતી. તેની સ્થિતિ ગંભીર હતી. તેમણે દિલીપ સાહેબને મળવા બોલાવ્યાં હતા.દિલીપ કુમારે કહ્યું હતું કે, " તે મરવા ન હતી માંગતી, મને ખૂબ જ અફસોસ થયો, જ્યારે તેમને મને પૂછ્યું કે, જો હું સાજી થઇશ જઇશ તો તું ફરી મારી સાથે ફિલ્મમાં કામ કરીશ?મે તેમને સાથે ફરી કામ કરવાનો વાયદો આપ્યો હતો પરંતુ પુરો ન થઇ શક્યો" 

13:55 PM (IST)  •  07 Jul 2021

શું તમે જાણો છો, દિલીપ કુમારે મધુબાલા વિરૂદ્ધ કોર્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું

જ્યારે ફિલ્મના શૂટિંગ માટે દિલીપ કુમાર સાથે મધુબાલાને ભોપાલ જવાની તેના પિતા અતાઉલ્લા ખાને ના પાડી તો બી.આર.ચોપરાએ મધુબાલાને ફિલ્મમાંથી દૂર કરીને વૈજયંતી માલાને સાઇન કરી. આ  મામલે મધુબાલાના પિતાએ બી.આર.ચોપરાએ સામે કેસ કર્યો હતો. દિલીપ કુમારે સિદ્ધાંતોની આ લડાઇમાં બીઆર ચોપરાને ટેકો આપવાનો નિર્ણય લીધો અને મધુબાલા અને તેના પિતા સામે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા. 

 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget