શોધખોળ કરો
ફિલ્મ ‘પદ્માવતી’નું પોસ્ટર થયુ રીલીઝ, જાણો ક્યારે થશે રીલીઝ
1/5

ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. હવે જોવાનું એ છે કે, આ ફિલ્મ શું કમાલ કરે છે. જો કે, ફિલ્મને શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
2/5

આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.
Published at : 21 Sep 2017 09:52 AM (IST)
View More























