શોધખોળ કરો

ફરહાન અખ્તર અને શિવાની આ વર્ષે લગ્ન કરે તેવી સંભાવના, જાણો વિગત

ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે લગ્નની તારીખ ફરહાન અને શિવાનીએ હજી ફાઈનલ કરી નથી.

મુંબઈ: ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાની રોમેન્ટિક તસવીરો ઘણીવાર શેર કરીને પોતાના સંબંધને જાહેર કરતાં હોય છે. જોકે હવે આ યુગલ પોતાના સંબંધોને વધુ આગળ લઈ જવા માંગે છે તેઓ વર્ષ 2020માં લગ્ન કરે તેવી શક્યતા છે. જોકે ફરહાન અને શિવાનીએ આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી જ્યારે આ અંગે અમે પણ પૃષ્ટિ કરતાં નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરહાનની ફિલ્મ ‘તુફાન’ રિલીઝ થાય બાદ બન્ને લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. પરંતુ કદાચ તેઓ આ પહેલાં લગ્ન કરીને લોકોને સપ્રાઈઝ પણ આપે તેવી સંભાવના છે. લગ્નની તારીખ ફરહાન અને શિવાનીએ હજી ફાઈનલ કરી નથી. ફરહાન અખ્તર અને શિવાની આ વર્ષે લગ્ન કરે તેવી સંભાવના, જાણો વિગત શિવાનીએ તાજેતરમાં તેની બહેન અનુષ્કા દાંડેકરના બર્થ-ડે પ્રસંગે ફરહાનના બહુ વખાણ કર્યાં હતાં. તેણે તેને ‘બેટર હાફ’ તરીકે ગણાવ્યો હતો. તેમજ તેના જીવનમાં સુખદ બદલાવ લાવવા માટે તેણે ફરહાનનો આભાર પણ માન્યો હતો. તેણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં મને મળેલા લોકોમાં તું જ મને બેસ્ટ મળ્યો છે. તે મને જીવનના ઘણા પાઠ શીખવ્યા છે, ખાસ કરીને ધીરજ રાખવાનું તે મને શીખવ્યું છે. ફરહાન અખ્તર અને શિવાની આ વર્ષે લગ્ન કરે તેવી સંભાવના, જાણો વિગત નોંધનીય છે કે, ફરહાન અખ્તરે પ્રથમ પત્ની અધુના સાથે વર્ષ 2000માં લગ્ન કર્યાં હતા. તેના થકી તેને બે સંતાનો થયા છે. આ યુગલના લગ્નજીવનનો 2017માં અંત આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget