શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું કેવી રીતે થયું મૃત્યુ, પ્રારંભિક રિપોર્ટમાં થયો ખુલાસો

Shefali Jariwala Death: સેલ્ફ મેડિકેશનના કારણે શેફાલી જરીવાલાને આર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે. જોકે, પોલીસે આ કેસમમાં કોઇ ગરબડીની આશંકાને નકારી છે.

Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, ડોકટરોએ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, શેફાલીના કાર્ડિયાક અરેસ્ટનું કારણ  સેલ્ફ મેડિકેશન હોઇ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૂપર હોસ્પિટલના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટરોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ મૌખિક રીતે તેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવી આશંકા અંગે જાણ કરી છે.

શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર દવાઓ લઈ રહી હતી

આ કેસની તપાસ દરમિયાન, પોલીસે અત્યાર સુધીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતાપિતા સહિત 12 લોકોના નિવેદનો નોંધ્યા છે. બધાએ સ્પષ્ટ કર્યું છે કે શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે કોઈ પર કોઈ પણ પ્રકારની આશંકા વ્યક્ત કરી નથી.

પોલીસે શેફાલીના ફ્રિજ અને ટેબલના ડ્રોઅરમાંથી ઘણી દવાઓ જપ્ત કરી છે, જેમાં ગ્લુટાથિઓન કેપ્સ્યુલ્સ, પાન ડીએસઆર, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સ્યુલ્સ, હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંથી કેટલીક દવાઓ ડોક્ટરની સલાહ વગર લઈ રહી હતી.શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા  ફ્રિજમાંથી વાસી ભાત ખાધા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી નોકરાણીએ તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાંથી બચેલા વઘારેલા  ભાત  ખાધા હતા અને પછી એન્ટિ-એજિંગ ઇન્જેક્શન લીધા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ કાવતરું કે ગુનાહિત એંગલ બહાર આવ્યું નથી, પરંતુ આ કેસ એક સેલિબ્રિટી સાથે સંબંધિત હોવાથી, મુંબઈ પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.શેફાલીના મૃત્યુએ સેલ્ફ મેડિકેશન કેટલું  ખતરનાક હોઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.                                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget