શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું કેવી રીતે થયું મૃત્યુ, પ્રારંભિક રિપોર્ટમાં થયો ખુલાસો

Shefali Jariwala Death: સેલ્ફ મેડિકેશનના કારણે શેફાલી જરીવાલાને આર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે. જોકે, પોલીસે આ કેસમમાં કોઇ ગરબડીની આશંકાને નકારી છે.

Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, ડોકટરોએ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, શેફાલીના કાર્ડિયાક અરેસ્ટનું કારણ  સેલ્ફ મેડિકેશન હોઇ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૂપર હોસ્પિટલના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટરોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ મૌખિક રીતે તેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવી આશંકા અંગે જાણ કરી છે.

શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર દવાઓ લઈ રહી હતી

આ કેસની તપાસ દરમિયાન, પોલીસે અત્યાર સુધીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતાપિતા સહિત 12 લોકોના નિવેદનો નોંધ્યા છે. બધાએ સ્પષ્ટ કર્યું છે કે શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે કોઈ પર કોઈ પણ પ્રકારની આશંકા વ્યક્ત કરી નથી.

પોલીસે શેફાલીના ફ્રિજ અને ટેબલના ડ્રોઅરમાંથી ઘણી દવાઓ જપ્ત કરી છે, જેમાં ગ્લુટાથિઓન કેપ્સ્યુલ્સ, પાન ડીએસઆર, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સ્યુલ્સ, હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંથી કેટલીક દવાઓ ડોક્ટરની સલાહ વગર લઈ રહી હતી.શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા  ફ્રિજમાંથી વાસી ભાત ખાધા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી નોકરાણીએ તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાંથી બચેલા વઘારેલા  ભાત  ખાધા હતા અને પછી એન્ટિ-એજિંગ ઇન્જેક્શન લીધા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ કાવતરું કે ગુનાહિત એંગલ બહાર આવ્યું નથી, પરંતુ આ કેસ એક સેલિબ્રિટી સાથે સંબંધિત હોવાથી, મુંબઈ પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.શેફાલીના મૃત્યુએ સેલ્ફ મેડિકેશન કેટલું  ખતરનાક હોઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.                                                                                      

ટોપ સ્ટોરી

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
Embed widget