શોધખોળ કરો

Emergency Trailer: ‘ઇન્ડિયા ઇઝ ઇંદિરા’ કંગના રનોતની ‘ઇમરજન્સી’નું રૂંવાટા ઊભા કરી દેતું ટ્રેલર રીલિઝ

Emergency Trailer: કંગના રનોતની ફિલ્મ ઇમર્જન્સીનું ટ્રેલર આજે રીલિઝ થઇ ગયું. ટ્રેલર જોયા બાદ ફેન્સમાં ફિલ્મ રીલિઝની આતુરતા વધી ગઇ છે.

Emergency Trailer Out: કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઇમર્જન્સનું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. બુધવારે, 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેલર શેર કર્યું. રાજકીય ડ્રામામાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. તે જ સમયે, ટ્રેલર રિલીઝ થયા પછી, ચાહકોમાં ફિલ્મને લઈને આતુરતા વધી ગઇ છે.

 કેવું છે 'ઇમરજન્સી'નું ટ્રેલર?

ટ્રેલરની શરૂઆત કંગના રનૌતના ઈન્દિરા ગાંધીના પાત્રથી થાય છે. બેકગ્રાઉન્ડમાં કંગનાનો અવાજ  છે. આ પછી બેકગ્રાઉન્ડમાંથી કોઈનો અવાજ આવે છે કે જેની પાસે સત્તા છે તેને શાસક કહેવાય છે, આ પછી વોઈસ ઓવર આવે છે કે, ઈન્દિરા ગાંધીએ આસામ જઈને તેને કાશ્મીર બનતા બચાવ્યું. ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના લોકો વચ્ચે હાથ જોડીને આવતી  જોવા મળે છે. આ પછી ખુરશી માટે નેતાઓની લડાઈ પણ જોવા મળી રહી છે. રાજનીતિમાં કોઈનો કોઈ સંબંધી નથી હોતો, ટ્રેલરમાં ડાયલોગ્સ પણ ભરપૂર છે.

 ટ્રેલરમાં કંગના રનૌતે  આ પાત્રને જીવંત બનાવવા ઈન્દિરા ગાંધીના રોલમાં જીવ રેડી દીધો  છે. તો અન્ય  કલાકારોના પાત્રો પરથી  પણ હવે પડદો હટી ગયો છે.  ટ્રેલર ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી અને તેમના કામ પર સવાલ ઉઠાવતા દ્રશ્યોથી ભરપૂર છે. એકંદરે ટ્રેલર જોયા પછી, ઇમરજન્સી માટે ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે.

 ઇન્ડિયા ઇઝ ઇંદિરા હૈ ઔર ઇંદિરા ઇઝ ઇન્ડિયા

તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર રિલીઝ કરતા કંગનાએ કેપ્શનમાં લખ્યું, "ભારત ઇઝ ઇન્દિરા હૈ અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા!!! દેશના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી મહિલા, તેના ઇતિહાસમાં લખાયેલું સૌથી કાળું પ્રકરણ! સાક્ષી મહત્વાકાંક્ષા જુલમ સાથે ટકરાઈ. " ઇમરજન્સી ટ્રેલર  રિલીઝ”

ફિલ્મ ક્યારે થશે રીલિઝ

કંગના ઉપરાંત 'ઇમરજન્સી'માં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે. શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળશે. દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામના રોલમાં જોવા મળશે. ઈમરજન્સીની રિલીઝ ડેટ ઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે ફાઇનલી  6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget