શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચને કેમ પીરસ્યું હતું ભોજન? અભિષેક બચ્ચને આપ્યો જવાબ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17081004/2-abhishek-bachchan-reveals-the-reason-why-amitabh-bachchan-serves-food-in-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![એક ટ્વિટર યૂઝરે સવાલ ઉઠાવ્યો હતો કે ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચને કેમ ભોજન પીરસતા હતા. આ સવાનલા જવાબમાં અભિષેકે લખ્યું કે, ‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છે જેમાં કન્યાનો પરિવાર વરના પરિવારને જમાડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17081009/3-abhishek-bachchan-reveals-the-reason-why-amitabh-bachchan-serves-food-in-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક ટ્વિટર યૂઝરે સવાલ ઉઠાવ્યો હતો કે ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચને કેમ ભોજન પીરસતા હતા. આ સવાનલા જવાબમાં અભિષેકે લખ્યું કે, ‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છે જેમાં કન્યાનો પરિવાર વરના પરિવારને જમાડે છે.
2/3
![મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્નની ઉજવણી પૂરી થઈ ગઈ છે. આ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ અમિતાભ બચ્ચને દ્વારા લગ્નમાં આવેલ મહેમાનોને ભોનજ પીરસવાનો વીડિયો બધાનું ધ્યાન પોતના તરફ ખેંચ્યું હતું. જોકે આ વીડિયોની ટીકા પણ થઈ હતી. પરંતુ હવે દીકરા અભિષેક બચ્ચને પીતાના ભોજન પીરસવાને લઈને જવાબ આપ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17081004/2-abhishek-bachchan-reveals-the-reason-why-amitabh-bachchan-serves-food-in-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્નની ઉજવણી પૂરી થઈ ગઈ છે. આ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ અમિતાભ બચ્ચને દ્વારા લગ્નમાં આવેલ મહેમાનોને ભોનજ પીરસવાનો વીડિયો બધાનું ધ્યાન પોતના તરફ ખેંચ્યું હતું. જોકે આ વીડિયોની ટીકા પણ થઈ હતી. પરંતુ હવે દીકરા અભિષેક બચ્ચને પીતાના ભોજન પીરસવાને લઈને જવાબ આપ્યો છે.
3/3
![નોંધનીય છે કે, ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં થયા હતા. લગ્ન પહેલા ઉદયપુરમાં પ્રી વેડિંગ ફંક્શન યોજાયું હતું. જેમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/17080959/1-abhishek-bachchan-reveals-the-reason-why-amitabh-bachchan-serves-food-in-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે, ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં થયા હતા. લગ્ન પહેલા ઉદયપુરમાં પ્રી વેડિંગ ફંક્શન યોજાયું હતું. જેમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા.
Published at : 17 Dec 2018 08:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)