શોધખોળ કરો
શ્રીદેવીના નિધન બાદ પ્રથમ વખત શૂટિંગ પર પહોંચી જ્હાન્વી, જુઓ તસવીરો
1/7

8 માર્ચ, ગુરુવારે બોની કપૂરે હરિદ્વારમાં ગંગા નદીમાં શ્રીદેવીના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ સમયે તે તેના આંસુ રોકી શક્યો નહોતો. હરિદ્વારમાં બોની કપૂર સાથે અનિલ કપૂર, અમર સિંહ પણ હતા.
2/7

6 માર્ચે જ્હાન્વીએ તેનો 21મો બર્થ ડે પરિવાર અને કઝિન્સ સાથે મનાવ્યો. જેના કારણે તેને ટ્રોલ પણ થવું પડ્યું. કેટલાંક યૂઝર્સે બર્થડે સેલિબ્રેશનની તસવીરો પર કમેન્ટ કરી કે તે મમ્મીને આટલી જલદી કેવી રીતે ભૂલી શકે છે.
Published at : 09 Mar 2018 08:14 AM (IST)
View More























